May 15, 2026
ગુજરાત

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

ઉત્તરાયણ ને લગતે લોકો એ પતંગ લેવા માટે પડા પડી કરી હતી અને કોરોના ને લોકો વિસરી બેફામ બન્યા હતા જ્યાં ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી,

કોરોના લોકોમાં ફરી ન ફેલાય તે અર્થે સમાજ સેવક શ્રી (૧૦૮) ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ,શ્રીરામ રાજપૂત અને તેમની ટીમ દ્વારા મેમકો ચાર રસ્તા ખાતે ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ખાબકશે વરસાદ

Ahmedabad Samay

નારોલથી વિશાલા તરફનો શાસ્ત્રી બ્રિજ નવેમ્બરથી 5 મહિના માટે બંધ

Ahmedabad Samay

NEWS UPDATE @1PM

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

ગાંધીનગરનું અક્ષરધામ, શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી ભક્તો માટે બંધ

Ahmedabad Samay

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો