March 26, 2026
ગુજરાત

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

ઉત્તરાયણ ને લગતે લોકો એ પતંગ લેવા માટે પડા પડી કરી હતી અને કોરોના ને લોકો વિસરી બેફામ બન્યા હતા જ્યાં ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી,

કોરોના લોકોમાં ફરી ન ફેલાય તે અર્થે સમાજ સેવક શ્રી (૧૦૮) ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ,શ્રીરામ રાજપૂત અને તેમની ટીમ દ્વારા મેમકો ચાર રસ્તા ખાતે ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

બાલવાટિકા બાળકો અને પરિવારો માટે લોકપ્રિય મનોરંજન સ્‍થળ હવે નવા રૂપમાં તૈયાર

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

રાજકોટમાં પઠાણી ઉઘરાણીનાં ત્રાસથી હરી વેપારીને કરી આત્મહત્યા: નરાધમોને સજા ન મળે ત્યાં સુધી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

Ahmedabad Samay

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો