March 28, 2026
ગુજરાત

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

ઉત્તરાયણ ને લગતે લોકો એ પતંગ લેવા માટે પડા પડી કરી હતી અને કોરોના ને લોકો વિસરી બેફામ બન્યા હતા જ્યાં ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી,

કોરોના લોકોમાં ફરી ન ફેલાય તે અર્થે સમાજ સેવક શ્રી (૧૦૮) ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ,શ્રીરામ રાજપૂત અને તેમની ટીમ દ્વારા મેમકો ચાર રસ્તા ખાતે ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુડિપાડવા નિમિતે બળવંતરાય ઠાકોર હોલ કાંકરિયા ખાતે ખાદ્ય મહોત્સવ ઉજવાયો,

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી:હર્ષ સંઘવી

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના ના અંતને લઈ નવી આશાની કિરણ, ૭૦% ભેજથી કોરોના વાયરસ નાશ પામશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો