March 23, 2026
ગુજરાત

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

ઉત્તરાયણ ને લગતે લોકો એ પતંગ લેવા માટે પડા પડી કરી હતી અને કોરોના ને લોકો વિસરી બેફામ બન્યા હતા જ્યાં ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી,

કોરોના લોકોમાં ફરી ન ફેલાય તે અર્થે સમાજ સેવક શ્રી (૧૦૮) ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ,શ્રીરામ રાજપૂત અને તેમની ટીમ દ્વારા મેમકો ચાર રસ્તા ખાતે ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

૨૫ મેં એ થશે ધોરણ.૧૦ નું પરિણામ જાહેર,Whatsapp ના માધ્યમથી જાણી શકાશે પરિણામ

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કાર્યક્રમ યોજી વિચારોનું આદાન-પ્રદાન કર્યું

Ahmedabad Samay

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો