૧લી ફેબ્રુઆરીથી રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે. ચૂંટણીઓ આવી રહી હોય રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી લેવાશે અથવા તો રાત્રે ૧૨ થી ૫ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે
