May 10, 2026
ગુજરાત

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

૧લી ફેબ્રુઆરીથી રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.  ચૂંટણીઓ આવી રહી હોય રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી લેવાશે અથવા તો રાત્રે ૧૨ થી ૫ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે

Related posts

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશને 16 માળની ઈમારત બનશે. સરસપુર તરફ બની રહેલ બુલેટ ટ્રેનનુ સ્ટેશન આ રેલવે સ્ટેશનનો ભાગ હશે

Ahmedabad Samay

મોટર સાયકલની નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

Dy.CM નીતિન પટેલના હિન્દુત્વ વાળા નિવેદન પર અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેનાએ સમર્થન કર્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેર

Ahmedabad Samay

કોરોના કેસ વધતા મનપા કમિશનરને અપાઇ છુટ, આજે થશે વધુ ચર્ચા:ડે. સી.એમ નીતિનભાઈ પટેલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો