June 24, 2026
ગુજરાત

ચારેય મેટ્રો શહેરોમાંથી રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવા તૈયારી

૧લી ફેબ્રુઆરીથી રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ સહિત ગુજરાતના ચારેય મેટ્રો શહેરોમાં રાત્રિ કર્ફ્યુ ઉઠાવી લેવામાં આવે તેવી શક્યતા હોવાનું જાણવા મળે છે. સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.  ચૂંટણીઓ આવી રહી હોય રાત્રી કર્ફયુ સંપૂર્ણ હટાવી લેવાશે અથવા તો રાત્રે ૧૨ થી ૫ સુધી કરવામાં આવે તેવી સંભાવના છે

Related posts

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

ગુજરાતમાં 18થી 20 માર્ચ સુધીમાં ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

જો આપના પૈસા ભુલથી અન્ય કોઇ વ્યક્તિના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હોયતો આ રીતે મેળવો પૈસા પાછા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો