વિશ્વના મહાન લોકતંત્ર એવા ભારતના ૭૩માં ગણતંત્ર દિન નિમિત્તે સી.આઇ. એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.સી.આઇ. એસ.એફ. એરપોર્ટ, ઈસરો, ગેઇલ,ઓ.એન.જી.સી, વી.આઇ. પી, સુરક્ષા તેમજ યુ.એન.ના અંદર મહત્વનું ભાગ ભજવે છે અને ભારતની ૩૫૦ વધુ મોટી મોટી કમ્પનીઓમાં સુરક્ષા પ્રદાન કરે છે.

ગણતંત્ર ના આ શુભ અવસર પર પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરી કોરોના ની સ્થિતિ થી સાવચેતી રાખવાના માટે પણ સૂચન કર્યું હતું
