May 8, 2026
ગુજરાત

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

વિશ્વના મહાન લોકતંત્ર એવા ભારતના ૭૩માં ગણતંત્ર દિન નિમિત્તે સી.આઇ. એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.સી.આઇ. એસ.એફ. એરપોર્ટ, ઈસરો, ગેઇલ,ઓ.એન.જી.સી, વી.આઇ. પી, સુરક્ષા તેમજ યુ.એન.ના અંદર મહત્વનું ભાગ ભજવે છે અને ભારતની ૩૫૦ વધુ મોટી મોટી કમ્પનીઓમાં સુરક્ષા પ્રદાન કરે છે.


ગણતંત્ર ના આ શુભ અવસર પર પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરી કોરોના ની સ્થિતિ થી સાવચેતી રાખવાના માટે પણ સૂચન કર્યું હતું

Related posts

ગાડીઓ માટે ડાર્ક ફિલ્મનું વેચાણ કરતા વેપારીઓ સામે થશે કાર્યવાહી, પોલીસની વધુ એક મોહીમ

Ahmedabad Samay

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતમાં કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ રહેશે કેન્દ્ર પર

Ahmedabad Samay

CM ભૂપેન્દ્રભાઇ પટેલે સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

ઉમણીયાવદર ગામના યુવાન પર ત્રણ શખ્સોએ કર્યો તલવાર વડે હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો