June 22, 2026
ગુજરાત

સી.આઇ.એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

વિશ્વના મહાન લોકતંત્ર એવા ભારતના ૭૩માં ગણતંત્ર દિન નિમિત્તે સી.આઇ. એસ.એફ. ના કમાન્ડર શ્રી પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.સી.આઇ. એસ.એફ. એરપોર્ટ, ઈસરો, ગેઇલ,ઓ.એન.જી.સી, વી.આઇ. પી, સુરક્ષા તેમજ યુ.એન.ના અંદર મહત્વનું ભાગ ભજવે છે અને ભારતની ૩૫૦ વધુ મોટી મોટી કમ્પનીઓમાં સુરક્ષા પ્રદાન કરે છે.


ગણતંત્ર ના આ શુભ અવસર પર પંકજ કુમાર દ્વારા ધ્વજવંદન કરી કોરોના ની સ્થિતિ થી સાવચેતી રાખવાના માટે પણ સૂચન કર્યું હતું

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે અનંતચતુર્થીએ વાજતા ગાજતા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

આતંકવાદીઓ રાજસ્થાન અને ગુજરાતથી ઘૂસણખોરીની ફિરાકમાં

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં તંત્રની પોલ ખુલી, થોડા સમય પહેલા સમારકામ કરેલ રોડ પર પહેલા વરસાદમાં જ ગાબડું

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો