June 24, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને તેમના સમાજ અને જનકલ્યાણ માટે તનતોડ મેહનત કરતા રહ્યા હતા.

તે કોઇ પક્ષમાં નહતા તો પણ અવારનવાર લોકોમાં જાગૃતિ લાવવાનો લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હતા પક્ષમાં ન હોવા છતાં તેઓનો સાથ આપવા હજારોની સંખ્યા હાજર રહેતી હતી તો હવે તો તેમને અપક્ષમાં ઉભા રહેતા વધુ લોકો સાથ આપવા તૈયાર થયા છે.

 

પુનમચંદ રણજીતસિંહ વણઝારા.
અપક્ષ ઉમેદવાર અસારવા વોર્ડ

પુનમચંદ અસારવા વિસ્તારની દરેક એ દરેક નાની મોટી સમસ્યાઓ થી વાકેફ છે જેથી લોકોને એક આશા છે કે પુનમચંદ આવશે તો તેમની સમસ્યાઓ નો અંત આવશે,

આ પહેલા બને પક્ષઓ સત્તા પર આવી ગયેલ છે છતાં હજુ સુધી વરસાદમાં પાણી ભરવાની સમસ્યા વર્ષોથી તેમની તેમજ છે, ગટરની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યાઓ તેમની તેમજ છે પુનમચંદ ડાઉન થી અપ હોવાથી જનતાનો સાથ મળી રહ્યો છે અને તેમના સમાજની પણ સંખ્યા વધુ હોવાથી મતદાન વધુ મળી શકે તેમ છે.

 

Related posts

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

જીમ લોન્જની ૧૪મી બ્રાન્ચ હવે સાઉથ બોપલમાં,ધ ગ્રેટ ખલી કરશે ઉદ્ઘાટન

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

પ.બંગાળના અનેક રાજ્‍યોમાં ભારે હિંસા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

Ahmedabad Samay

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

Ahmedabad Samay

ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ કલાક સુધી ચાલી. અંદાજે ૫૫ જેટલા સવાલો પૂછાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો