August 8, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને તેમના સમાજ અને જનકલ્યાણ માટે તનતોડ મેહનત કરતા રહ્યા હતા.

તે કોઇ પક્ષમાં નહતા તો પણ અવારનવાર લોકોમાં જાગૃતિ લાવવાનો લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હતા પક્ષમાં ન હોવા છતાં તેઓનો સાથ આપવા હજારોની સંખ્યા હાજર રહેતી હતી તો હવે તો તેમને અપક્ષમાં ઉભા રહેતા વધુ લોકો સાથ આપવા તૈયાર થયા છે.

 

પુનમચંદ રણજીતસિંહ વણઝારા.
અપક્ષ ઉમેદવાર અસારવા વોર્ડ

પુનમચંદ અસારવા વિસ્તારની દરેક એ દરેક નાની મોટી સમસ્યાઓ થી વાકેફ છે જેથી લોકોને એક આશા છે કે પુનમચંદ આવશે તો તેમની સમસ્યાઓ નો અંત આવશે,

આ પહેલા બને પક્ષઓ સત્તા પર આવી ગયેલ છે છતાં હજુ સુધી વરસાદમાં પાણી ભરવાની સમસ્યા વર્ષોથી તેમની તેમજ છે, ગટરની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યાઓ તેમની તેમજ છે પુનમચંદ ડાઉન થી અપ હોવાથી જનતાનો સાથ મળી રહ્યો છે અને તેમના સમાજની પણ સંખ્યા વધુ હોવાથી મતદાન વધુ મળી શકે તેમ છે.

 

Related posts

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

જવેલર્સ લોબીમાં મંદી અને લૂંટના કારણે ભયનો માહોલ

Ahmedabad Samay

નરેન્દ્રભાઈ મોદીનું પ્રજાને પાંચમી વાર સંબોધન

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

૨૩મીથી રાજ્યમાં શાળા-કોલેજીસ શરૂ કરવાનો નિર્ણંય મોકૂફ

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા ઓઢવ વિસ્તારમાં બેડમિંટન સ્પર્ધાનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો