June 24, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને તેમના સમાજ અને જનકલ્યાણ માટે તનતોડ મેહનત કરતા રહ્યા હતા.

તે કોઇ પક્ષમાં નહતા તો પણ અવારનવાર લોકોમાં જાગૃતિ લાવવાનો લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હતા પક્ષમાં ન હોવા છતાં તેઓનો સાથ આપવા હજારોની સંખ્યા હાજર રહેતી હતી તો હવે તો તેમને અપક્ષમાં ઉભા રહેતા વધુ લોકો સાથ આપવા તૈયાર થયા છે.

 

પુનમચંદ રણજીતસિંહ વણઝારા.
અપક્ષ ઉમેદવાર અસારવા વોર્ડ

પુનમચંદ અસારવા વિસ્તારની દરેક એ દરેક નાની મોટી સમસ્યાઓ થી વાકેફ છે જેથી લોકોને એક આશા છે કે પુનમચંદ આવશે તો તેમની સમસ્યાઓ નો અંત આવશે,

આ પહેલા બને પક્ષઓ સત્તા પર આવી ગયેલ છે છતાં હજુ સુધી વરસાદમાં પાણી ભરવાની સમસ્યા વર્ષોથી તેમની તેમજ છે, ગટરની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યાઓ તેમની તેમજ છે પુનમચંદ ડાઉન થી અપ હોવાથી જનતાનો સાથ મળી રહ્યો છે અને તેમના સમાજની પણ સંખ્યા વધુ હોવાથી મતદાન વધુ મળી શકે તેમ છે.

 

Related posts

આ મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જાહેર જનતા માટે ફરી શરૂ થશે

Ahmedabad Samay

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

Ahmedabad Samay

કોરોનાની બીજી લહેરમાં હેપ્પી હાઇપોકિસયા’ નો ખતરો, શું હેપ્પી હાઇપોકિસયાના કારણે થઇ રહ્યાં છે મોત?

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

એઇટીન ડીજીટલે કોરોના કાળમાં ડીજીટલ પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવ્યો,ડીજીટલ માર્કેટમાં ગુજરાતની ફાસ્ટેટ ગ્રોથ કરતી કંપની એટલે એઇટીન ડીજીટલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો