May 9, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં અપક્ષ ઉમેદવાર તરીકે પુનમચંદ રણજીતસિંહ વણઝારા લડશે ઇલેક્શન

અસારવા વોર્ડમાં બીજેપી અને કોંગ્રેસને અપક્ષમાં ઉભા રહેલા પુનમચંદ રણજીતસિંહ વણઝારા ટક્કર આપી શકે તેવું લાગી રહ્યું છે કારણકે પુનમચંદ રાજનીતિમાં નહતા તો પણ તેમને તેમના સમાજ અને જનકલ્યાણ માટે તનતોડ મેહનત કરતા રહ્યા હતા.

તે કોઇ પક્ષમાં નહતા તો પણ અવારનવાર લોકોમાં જાગૃતિ લાવવાનો લોકોને મદદરૂપ થવાનું કાર્ય કરતા હતા પક્ષમાં ન હોવા છતાં તેઓનો સાથ આપવા હજારોની સંખ્યા હાજર રહેતી હતી તો હવે તો તેમને અપક્ષમાં ઉભા રહેતા વધુ લોકો સાથ આપવા તૈયાર થયા છે.

 

પુનમચંદ રણજીતસિંહ વણઝારા.
અપક્ષ ઉમેદવાર અસારવા વોર્ડ

પુનમચંદ અસારવા વિસ્તારની દરેક એ દરેક નાની મોટી સમસ્યાઓ થી વાકેફ છે જેથી લોકોને એક આશા છે કે પુનમચંદ આવશે તો તેમની સમસ્યાઓ નો અંત આવશે,

આ પહેલા બને પક્ષઓ સત્તા પર આવી ગયેલ છે છતાં હજુ સુધી વરસાદમાં પાણી ભરવાની સમસ્યા વર્ષોથી તેમની તેમજ છે, ગટરની સમસ્યા, સ્વચ્છતા ની સમસ્યાઓ તેમની તેમજ છે પુનમચંદ ડાઉન થી અપ હોવાથી જનતાનો સાથ મળી રહ્યો છે અને તેમના સમાજની પણ સંખ્યા વધુ હોવાથી મતદાન વધુ મળી શકે તેમ છે.

 

Related posts

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુર્યકુમારની તોફાની ઇનિંગથી ભારતે રાજકોટમાં છેલ્લી ટી-20 મેચ સાથે શ્રેણી જીતી, ૯૧ રનથી જીત મેળવી

Ahmedabad Samay

આ વર્ષે ૯મી મેથી ૧૨ જૂન સુધી ૩૫ દિવસનું રહેશે ઉનાળુ વેકેશન

Ahmedabad Samay

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ વિના રસી મળશે એમા કોઈ તથ્ય નહિ: જ્યંતી રવી (આરોગ્ય અગ્ર સચિવ)

Ahmedabad Samay

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો