March 25, 2026
ગુજરાત

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે અન્ય એકમાં પેશન્ટ આવશે તેમને જ દાખલ કરવામાં આવશે. હાલ સ્થિતિ એવી છે કે 108 પર ફોન કર્યાના દસ કલાક સુધી વાન આવતી નથી. જો આવી સ્થિતિમાં કોઇ સ્વજન દર્દીને લઇને હોસ્પિટલ પહોંચી જાય તો પણ હોસ્પિટલ દ્વારા તેમને એડમીટ કરવામાં આવતા નથી.

સરકાર દ્વારા સબ સલામત હોવાનું વારંવાર રાગ આલાપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા ખૂબ જ ભયંકર છે. શારદાબેન હોસ્પિટલનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક માતા પોતાના કોરોના પોઝિટિવ દીકરાને લઈને શારદાબેન હોસ્પિટલની બહાર રસ્તા પર બેસી રહી હતી. માતાએ વારંવાર આજીજી કરી તેમ છતાં શારદાબેન હોસ્પિટલના સૂત્રોએ જાણે માનવતા મરી પરવારી હોય તેમ દરવાજા બંધ કરી તમાશો જોતા રહ્યા. જો કે શારદાબેન હોસ્પિટલ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટતા પણ કરવામાં આવી નથી.

Related posts

ગુજરાતના વાતાવરણમાં પલટો,કમોસમી વરસાદની આગાહી

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

અમદાવાદના કોટ વિસ્‍તારમાં આવેલી સદુમાતાની પોળમાં આજે પણ વર્ષો જૂની પરંપરા અકબંધ,પુરુષોએ સાડી પહેરીને સદુમાતાજીના ગરબે ઘૂમીને માતાજીને રીઝવ્‍યાં

Ahmedabad Samay

રાજ્યમાં ૦૯ આઇ.એ.એસ. ની બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો