March 24, 2026
ગુજરાતરસપ્રદ વાતો

કર્મ ના બંધન

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવ ને પોતાના કર્મોનું ફળ તો ભોગવવુંજ પડે છે. જેમ અનેક ગાયોની વચ્ચે રહેલ વાછરડું પોતાની માતાને શોધી જ લે છે તેવી રીતે દરેક વ્યક્તિના કરેલ સારા કે ખરાબ કર્મોનું ફળ તે વ્યક્તિને શોધી લે છે.

 

આપણને મળેલ આ મનુષ્ય જન્મ નો સદુપયોગ કરીને જો સારા કર્મો કરતાં જાઈએતો જ આ મનુષ્ય જન્મ સાર્થક કહેવાય. જીવનમાં સત્યને અપનવવાથી જ આ જન્મ ને સાર્થક કરી શકાય છે. આહાર માં, વિહારમાં ,બોલવામાં,ચાલવામાં,હરવા ફરવામાં,વિચારવામાં,.. એમ જીવનની પ્રત્યેક ક્રિયામાં જો સત્ય ને સાથે રાખીને જ કર્મ કરવામ આવે તો જીવનને અંતે મનુષ્યને આત્યંતિક કલ્યાણ જરૂરથી પ્રાપ્ત થાય છે.

શ્રીમદ ભગવદગીતા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

હવે એક મિસ્કોલ પર થશે ગેસ બુક

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

સુરત બાદ અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રી ભરશે લોક દરબાર, તડામાર તૈયારીઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો