May 8, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” નો ૧૩ ફેબ્રુઆરીએ ઉદ્ઘાટન

સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, લોકસેવા અને હિન્દુ ધર્મના વિકાસમાં “અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” ના ઉદ્ઘાટન પ્રસંગે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ શનિવારના રોજ સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા તમાંંમ  હિન્દુ ધર્મ પ્રેમાળ ભાઈ-બહેનો માટે આમંત્રણ પાઠવ્યો છે.

સ્થળ: દેવરાજ મોલ, ઠક્કર નગર ચાર રસ્તા, ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર અમદાવાદ, ગુજરાત.

 

Related posts

૭૮માં સ્વતંત્રતાદિન નિમિત્તે મરાઠી સમાજના ગણેશ પંચ દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે સમાજનું દ્રુતીય સ્નેહમિલન આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

Ahmedabad Samay

માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ

Ahmedabad Samay

અમદાવાદમાંથી નશામુક્ત ભારત અભિયાનનો શુભારંભ કેબિનેટ મંત્રી ભાનુબહેન બાબરીયાએ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો