June 22, 2026
ગુજરાત

કરણી સેના દ્વારા લૂઆરા ગામ ની ઘટના અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેક્ટર અને મામલતદાર શ્રી ને આવેદન પત્ર અપાશે

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પરિવાર અને તમામ સંગઠનો દ્વારા ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા માં લુઆરા ગામ ની ઘટના સંદર્ભે અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે અને યોગ્ય ન્યાય મળે તે અર્થે ગુજરાત સરકાર ને રજુઆત કરવા કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી ને આજ રોજ  બપોરે ૦૧:૦૦ વાગે આવેદન આપવાના છે. કરણી સેના દ્વારા લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી ન્યાય ની આ લડતમાં યોગદાન આપવા જણાવ્યું છે.

Related posts

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

રાજકોટ હોમગાર્ડ જવાનોને માઠા સમાચાર, ૫૦૦થી વધુ હોમગાર્ડ જવાનોને છૂટા કરાયા

Ahmedabad Samay

વર્તમાન સમયમાં શેરબજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતા અને ઉતાર-ચઢાવના કારણે બેંક FD સેફ

Ahmedabad Samay

ગીર જંગલ આધારિત ફિલ્મ સાસણ થઇ રિલીઝ

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

તલવારથી કેક કાપીને જન્મદિનની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયા બાદ રામોલ પોલીસે પાંચ લોકોની અટકાયત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો