સમગ્ર ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, લોકસેવા અને હિન્દુ ધર્મના વિકાસમાં “અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના” ના “રાષ્ટ્રીય કાર્યાલય” ના ઉદ્ઘાટન પ્રસંગે ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૧ શનિવારના રોજ સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા તમાંંમ હિન્દુ ધર્મ પ્રેમાળ ભાઈ-બહેનો માટે આમંત્રણ પાઠવ્યો છે.
સ્થળ: દેવરાજ મોલ, ઠક્કર નગર ચાર રસ્તા, ઇન્ડિયા કોલોની રોડ, બાપુનગર અમદાવાદ, ગુજરાત.

