May 9, 2026
દેશ

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી તે દરમિયાન આ મુહિમમાં જોડાયેલા અને ઘરે ઘરે સહભાગ લેતા ભક્તોને ઘણા બધા સારા અનુભવો પણ થાય છે.

સારા અનુભવો માંથી રાજસ્થાનના જોધપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે રામ ભક્તો મંદિરના કાર્ય માટે સહભાગ લેવા ગયા ત્યારે બે ૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ શ્રી કમલાજી અને કૌશલ્યાજી એ એમની જમા કરેલી પેન્શનની પુનજી રામ ભક્તોને આપી અને રામ મંદિર બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મ પ્રતેયની લાગણી અને રામ ભગવાન ના મંદિરના નિર્માણ માટેની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay

દિવસમાં ૧૨ કલાક કામ કરનાર વ્યકિતને સપ્તાહમાં ત્રણ રજા મળશે.

Ahmedabad Samay

મુંબઈમાં દીવાલ ધરાશયી ઘટના પગલે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, અસરગ્રસ્ત માટે સહાય જાહેર કરી

Ahmedabad Samay

PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા

Ahmedabad Samay

ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેને ૭૨ રને હરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો