June 24, 2026
દેશ

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી તે દરમિયાન આ મુહિમમાં જોડાયેલા અને ઘરે ઘરે સહભાગ લેતા ભક્તોને ઘણા બધા સારા અનુભવો પણ થાય છે.

સારા અનુભવો માંથી રાજસ્થાનના જોધપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે રામ ભક્તો મંદિરના કાર્ય માટે સહભાગ લેવા ગયા ત્યારે બે ૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ શ્રી કમલાજી અને કૌશલ્યાજી એ એમની જમા કરેલી પેન્શનની પુનજી રામ ભક્તોને આપી અને રામ મંદિર બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મ પ્રતેયની લાગણી અને રામ ભગવાન ના મંદિરના નિર્માણ માટેની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

સુપ્રીમ કોર્ટે નવા UGC રેગ્‍યુલેશન્‍સ પર સ્‍ટે આપ્‍યો હતો. ૨૦૧૨ ના રેગ્‍યુલેશન્‍સ આગામી આદેશો સુધી અમલમાં રહેશે

Ahmedabad Samay

પાકિસ્‍તાનના સંરક્ષણ પ્રધાન ખ્‍વાજા આસિફે પાણી સુરક્ષાને લઈને ભારત સામે યુદ્ધની ધમકી આપી

Ahmedabad Samay

મુગલ-એ-આઝમ “ દિલીપ કુમાર ” નું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

Ahmedabad Samay

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માતોડા વિસ્તારમાં રવિવારે યાત્રાળુઓને એક ભયાનક માર્ગ અકસ્માતમાં સર્જાયો,અંદાજીત ૧૮ લોકોના મોત

Ahmedabad Samay

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

Ahmedabad Samay

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો