June 24, 2026
દેશ

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી તે દરમિયાન આ મુહિમમાં જોડાયેલા અને ઘરે ઘરે સહભાગ લેતા ભક્તોને ઘણા બધા સારા અનુભવો પણ થાય છે.

સારા અનુભવો માંથી રાજસ્થાનના જોધપુરમાં એક કિસ્સો સામે આવ્યો છે કે રામ ભક્તો મંદિરના કાર્ય માટે સહભાગ લેવા ગયા ત્યારે બે ૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ શ્રી કમલાજી અને કૌશલ્યાજી એ એમની જમા કરેલી પેન્શનની પુનજી રામ ભક્તોને આપી અને રામ મંદિર બનાવવા માટે પોતાનો ફાળો આપ્યો અને હિન્દુ ધર્મ પ્રતેયની લાગણી અને રામ ભગવાન ના મંદિરના નિર્માણ માટેની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

કાર બ્લાસ્ટને તપાસ એજન્સીઓ આ ઘટનાને જૈસ-એ-મોહમ્મદ સંગઠનનો આત્મઘાતી આતંકી હુમલો માની રહી છે

Ahmedabad Samay

મુંબઈમાં મુશળધાર વરસાદે ૨૩ના ભોગ લીધા

Ahmedabad Samay

“પરીક્ષા પે ચર્ચા”૧લી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પર કરશે ચર્ચા

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

તીર્થરાજ  પ્રયાગથી ભારતને હિંદુ રાષ્‍ટ્ર બનાવવાની કલ્‍પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કર્યું

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો