March 24, 2026
ગુજરાતરાજકારણ

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે,

પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રહ્મચારી નું ડેલૂ,ગોપાલ દાસ ના છાપરા, હરીપૂરા, પાણી ના હાવડા, રણછોડ ની ચાલી, આચાર્ય બેઠક અને ઠાકોર વાસ તમામ વિસ્તાર માં મુલાકાત અને જન સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પુનમચંદ વણઝારાએ જનતાની સમસ્યાઓ તેમને પડી રહેલી મુશ્કેલીઓ ને સાંભળી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી ગઇ છે એમને ફકત રાજ જ કર્યું છે પરંતુ જો એ વિજય બનીને આવશે તો તેમની સમસ્યાઓ નો ચોક્કસ પણે ઉકેલ લાવશે

Related posts

રાજ્યમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Ahmedabad Samay

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

આમ આદમી પાર્ટી ઉપર અસામાજીક તત્વોએ જીવલેણ હુમલો કર્યો

Ahmedabad Samay

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો