March 23, 2026
ગુજરાતરાજકારણ

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે,

પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રહ્મચારી નું ડેલૂ,ગોપાલ દાસ ના છાપરા, હરીપૂરા, પાણી ના હાવડા, રણછોડ ની ચાલી, આચાર્ય બેઠક અને ઠાકોર વાસ તમામ વિસ્તાર માં મુલાકાત અને જન સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પુનમચંદ વણઝારાએ જનતાની સમસ્યાઓ તેમને પડી રહેલી મુશ્કેલીઓ ને સાંભળી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી ગઇ છે એમને ફકત રાજ જ કર્યું છે પરંતુ જો એ વિજય બનીને આવશે તો તેમની સમસ્યાઓ નો ચોક્કસ પણે ઉકેલ લાવશે

Related posts

વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ મ્યુઝિયમ અમદાવાદથી 75 કિમી દૂર લોથલમાં બનશે

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

Ahmedabad Samay

માસ્કનો દંડ ૧૦૦૦ જ રહેશેઃ હાઈકોર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો