May 7, 2026
ગુજરાતરાજકારણ

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે,

પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રહ્મચારી નું ડેલૂ,ગોપાલ દાસ ના છાપરા, હરીપૂરા, પાણી ના હાવડા, રણછોડ ની ચાલી, આચાર્ય બેઠક અને ઠાકોર વાસ તમામ વિસ્તાર માં મુલાકાત અને જન સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પુનમચંદ વણઝારાએ જનતાની સમસ્યાઓ તેમને પડી રહેલી મુશ્કેલીઓ ને સાંભળી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી ગઇ છે એમને ફકત રાજ જ કર્યું છે પરંતુ જો એ વિજય બનીને આવશે તો તેમની સમસ્યાઓ નો ચોક્કસ પણે ઉકેલ લાવશે

Related posts

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

સ્કાય ડાઇનિંગની મજા માણો હવે ગુજરાતના રાજકોટમાં

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા બાપુનગરના ઉમેદવાર તરીકે સુરેશ તોમરની પસંદગી કરાઇ.

Ahmedabad Samay

કૃષ્ણનગર ખાતે આવેલ જી.ડી સ્કૂલ પાસે પ્રાથના હોસ્પિટલની આજ થી શુભ શરૂઆત

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો