September 20, 2026
ગુજરાતરાજકારણ

અસારવા અપક્ષ ઉમેદવારના પ્રચારમાં હાજારોની ભીડ, પુનમચંદ વણઝારાને જનતાનો મોટા પ્રમાણમાં સમર્થન

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ વણઝારાને જનતાનો પુરે પૂરો સાથ મળી રહ્યો છે તેવા દ્રશ્યો જોવા મળેલ છે,

પુનમચંદને જન સંપર્ક રાઉંડ દરમિયાન ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. બ્રહ્મચારી નું ડેલૂ,ગોપાલ દાસ ના છાપરા, હરીપૂરા, પાણી ના હાવડા, રણછોડ ની ચાલી, આચાર્ય બેઠક અને ઠાકોર વાસ તમામ વિસ્તાર માં મુલાકાત અને જન સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં પુનમચંદ વણઝારાએ જનતાની સમસ્યાઓ તેમને પડી રહેલી મુશ્કેલીઓ ને સાંભળી હતી અને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં જેટલી પણ સરકાર આવી ગઇ છે એમને ફકત રાજ જ કર્યું છે પરંતુ જો એ વિજય બનીને આવશે તો તેમની સમસ્યાઓ નો ચોક્કસ પણે ઉકેલ લાવશે

Related posts

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

admin

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

2030માં મેજબાની કરવા સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સોંપી દીધો છે.

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો