February 5, 2026
ગુજરાત

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

કોરોના કાળમાં ઘણી બધી તકલીફો પડી રહી છે જે રીતે ઓક્સિજનની જરૂર પડી રહી છે તેજ રીતે લોહીની પણ અછત સર્જાઈ રહી છે કોરોના ચાલતું હોવાના કારણે રક્તદાન કરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે થેલેસેમિયાના દર્દીઓ અને અન્ય દર્દીઓને અમુક સમયે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વણઝારા હેલ્પ ગ્રુપ દ્વારા આજ રોજ રકતદાન કરવામાં આવ્યું હતું અને જીવનદાન આપવાનું સુંદર કાર્ય કર્યું હતું.

Related posts

જાણો આ સપ્તાહનો રાશિ ભવિષ્યફળ જ્યોતિષ આચાર્ય શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

અમદાવાદમાં ચોમાસા પહેલા શિવરંજની ચાર રસ્તા પર મોટો ભૂવો, અત્યાર સુધી 19 ભૂવા પડી ગયા

Ahmedabad Samay

અંબાલાલ પટેલે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

Ahmedabad Samay

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

Ahmedabad Samay

અમદાવાદ: હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે AMC કચેરી બહાર કોંગ્રેસની જનઆક્રોશ રેલી, કાળા કપડા પહેરી બેનરો સાથે વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો