March 24, 2026
ગુજરાત

વણઝારા હેલ્પ ગ્રૂપ દ્વારા થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન કરાયું

કોરોના કાળમાં ઘણી બધી તકલીફો પડી રહી છે જે રીતે ઓક્સિજનની જરૂર પડી રહી છે તેજ રીતે લોહીની પણ અછત સર્જાઈ રહી છે કોરોના ચાલતું હોવાના કારણે રક્તદાન કરનારાઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને પગલે થેલેસેમિયાના દર્દીઓ અને અન્ય દર્દીઓને અમુક સમયે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે

જ્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં વણઝારા હેલ્પ ગ્રુપ દ્વારા આજ રોજ રકતદાન કરવામાં આવ્યું હતું અને જીવનદાન આપવાનું સુંદર કાર્ય કર્યું હતું.

Related posts

રાત્રે એક વાગ્યે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો કરી પત્નીને કાઢી મુકતા મહિલાએ ૧૮૧ પર ફરિયાદ કરી

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

દર વર્ષના જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ થી શ્રી રામ કુટિર ફ્લેટ દ્વારા હોલિકા દહન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો