અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના નું આજ રોજ મહંત શ્રી દિલીપ દાસજી અને અન્ય સંતોની હાજરીમાં કાર્યલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, ઉદ્ધાટન દરમિયાન મોટી માત્રામાં સભ્યો હાજર રહ્યા હતા.

ઉદ્ધાટન દરમિયાન આજ રોજ સંતો અને તમામ સભ્યો સમક્ષ દેવેન્દ્રસિંહ કુશવાહ ને અમદાવાદ શહેર અધ્યક્ષ ઘોષિત કરવામાં આવ્યા હતા અને અમદાવાદ શહેરની ભાગ દોડ દેવેન્દ્રસિંહ કુશવાહ ને સોંપવામાં આવી હતી.
