March 25, 2026
અપરાધગુજરાતદેશ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રિંકુ શર્માને ન્યાય મળે તે અર્થે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર અપાયું

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માને કરુણતા થી જેહાદીઓ એ મૃત્યુના ઘાટે ઉતારી દીધી હતું, રિંકુ શર્માના હત્યારાઓ ને ફાંસીની સજા  મળે અને રામ ભક્તને યોગ્ય ન્યાય મળે અને હિન્દુસ્તાનમાં રામ નું નામ લેવા પર અન્ય કોઈને આવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકારે યોગ્ય પગલાં લેવા તે અર્થે  મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતમાં આજ રોજ અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આવેદનપત્ર આપ્યા બાદ રિંકુ શર્માને યોગ્ય ન્યાય મળશે અને ફરીવાર અન્ય કોઇ રામ ભક્ત સાથે આવી ઘટના નહીં બને.

 

https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

વિનય શર્મા, પ્રદેશ અધ્યક્ષ: અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ
વિનય શર્મા, પ્રદેશ અધ્યક્ષ: અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનય શર્માએ જણાવ્યું હતું કે કેટલા રિંકુને જેહાદીઓ મારશે દરેક ઘરમાં એક એક રિંકુ જેવા રામ ભક્ત છે વધુમાં જણાવ્યું હતું કે જો આવીજ સ્થિતિ રહેશે તો પ્રભુ શ્રી રામ નું નામ લેવુ ગુન્હો બની જશે અને આવા જેહાદીઓ હિન્દુઓ નો જીવવાનું મુશ્કેલ કરી નાખશે, આ ઘટનાને સરકારે અને હિન્દુ ધર્મના રક્ષકો અને સનગઠો એ ગંભીરતાથી લેવું જોઈએ અને આવા જેહાદીઓ પાઠ ભણાવું જોઈએ જેથી રિંકુ શર્મા જેવા અન્ય રામ ભક્ત પર હુમલો કરવાના પહેલા જેહાદીઓ એ સો વાર વિચાર કરે, જો હજુ પણ હિન્દુઓ નહિ જાગે તો આ જેહાદીઓ આપડી આવનાર પેઢીને નમાજ પડાવશે, માટે હિન્દુઓ જાગો અને એક થાવો.

 

Related posts

અમિતભાઇ શાહે અમદાવાદમાં ૨૧ જેટલા તળાવોને વધુ આકર્ષિત કરવા તાકીદ કર્યું

Ahmedabad Samay

ગાંધીનગર જિલ્લાના છાલા ગામે “આયુષ મેળા” યોજાયો : ૧૪ હજારથી વઘુ નાગરિકોએ મેળાનો લાભ લીઘો

Ahmedabad Samay

આજ થી નહેરુ બ્રિજ શરૂ, ટ્રાફિક માંથી મુક્તિ

Ahmedabad Samay

જૂનાગઢની યુવતી ની હત્યા કર્યા બાદ સળગાવી દેનાર આરોપીના રિંકન્ટ્રક્શન કરાવતી પોલીસ

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો