
અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માને કરુણતા થી જેહાદીઓ એ મૃત્યુના ઘાટે ઉતારી દીધી હતું, રિંકુ શર્માના હત્યારાઓ ને ફાંસીની સજા મળે અને રામ ભક્તને યોગ્ય ન્યાય મળે અને હિન્દુસ્તાનમાં રામ નું નામ લેવા પર અન્ય કોઈને આવી સ્થિતિ ન સર્જાય તે માટે સરકારે યોગ્ય પગલાં લેવા તે અર્થે મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતમાં આજ રોજ અમદાવાદ કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આવેદનપત્ર આપ્યા બાદ રિંકુ શર્માને યોગ્ય ન્યાય મળશે અને ફરીવાર અન્ય કોઇ રામ ભક્ત સાથે આવી ઘટના નહીં બને.
https://youtube.com/channel/UCkcMYEGbSW60c-T21MqSIrg

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિનય શર્માએ જણાવ્યું હતું કે કેટલા રિંકુને જેહાદીઓ મારશે દરેક ઘરમાં એક એક રિંકુ જેવા રામ ભક્ત છે વધુમાં જણાવ્યું હતું કે જો આવીજ સ્થિતિ રહેશે તો પ્રભુ શ્રી રામ નું નામ લેવુ ગુન્હો બની જશે અને આવા જેહાદીઓ હિન્દુઓ નો જીવવાનું મુશ્કેલ કરી નાખશે, આ ઘટનાને સરકારે અને હિન્દુ ધર્મના રક્ષકો અને સનગઠો એ ગંભીરતાથી લેવું જોઈએ અને આવા જેહાદીઓ પાઠ ભણાવું જોઈએ જેથી રિંકુ શર્મા જેવા અન્ય રામ ભક્ત પર હુમલો કરવાના પહેલા જેહાદીઓ એ સો વાર વિચાર કરે, જો હજુ પણ હિન્દુઓ નહિ જાગે તો આ જેહાદીઓ આપડી આવનાર પેઢીને નમાજ પડાવશે, માટે હિન્દુઓ જાગો અને એક થાવો.
