March 24, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોક માં ગણપતિ બપ્પાની ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં કુબેરનગર વોર્ડ ના કાઉંસિલર શ્રી નિકુલસિંહ તોમર  હાજર રહ્યા હતા અને આરતી નો લહાવો લીધો હતો.

સાથે સાથે નરેશ ચૌહાણ, જયેશ પંચાલ અને અન્ય કાર્યકરો પણ હાજર રહી લોકો ને સેવા આપી હતી.

બપ્પા ના દર્શન કરવા અને આરતી નો લહાવો લેવા ઉમટી લોકો ની ભીડ ઊમટી હતી અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી મંગલ કામના માટે પ્રાર્થના કરી હતી

Related posts

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

અમદાવાદ શહેર અને જિલ્લામાંથી એકમાત્ર નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાન તરીકે સ્થાન આપવામાં આવ્યું

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો