June 24, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોક માં ગણપતિ બપ્પાની ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં કુબેરનગર વોર્ડ ના કાઉંસિલર શ્રી નિકુલસિંહ તોમર  હાજર રહ્યા હતા અને આરતી નો લહાવો લીધો હતો.

સાથે સાથે નરેશ ચૌહાણ, જયેશ પંચાલ અને અન્ય કાર્યકરો પણ હાજર રહી લોકો ને સેવા આપી હતી.

બપ્પા ના દર્શન કરવા અને આરતી નો લહાવો લેવા ઉમટી લોકો ની ભીડ ઊમટી હતી અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી મંગલ કામના માટે પ્રાર્થના કરી હતી

Related posts

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા સક્રિય પદાધિકારીઓ અને મિત્રો સાથે એક સંકલન બેઠકનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે IPLના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી,ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો