January 24, 2026
ગુજરાત

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોક માં ગણપતિ બપ્પાની ભવ્ય આરતી નુ આયોજન કરવામાં આવ્યુ જેમાં કુબેરનગર વોર્ડ ના કાઉંસિલર શ્રી નિકુલસિંહ તોમર  હાજર રહ્યા હતા અને આરતી નો લહાવો લીધો હતો.

સાથે સાથે નરેશ ચૌહાણ, જયેશ પંચાલ અને અન્ય કાર્યકરો પણ હાજર રહી લોકો ને સેવા આપી હતી.

બપ્પા ના દર્શન કરવા અને આરતી નો લહાવો લેવા ઉમટી લોકો ની ભીડ ઊમટી હતી અને શાંતિપૂર્ણ રીતે દર્શન કરી મંગલ કામના માટે પ્રાર્થના કરી હતી

Related posts

અમદાવાદમાં ભરતી મેળો, જિલ્લાની અગ્રગણ્ય કંપનીઓમાં 438 જેટલા વિધાર્થીઓની પ્રાથમિક પસંદગી

Ahmedabad Samay

સુરત: રાજ્યમાં બેરોજગારીના આંકડાએ સરકારની પોલ ખોલી! સૌથી વધુ આ જિલ્લામાં યુવાનો બેરોજગાર, 2 વર્ષમાં ગટરની સફાઈથી 11 કર્મીના મોત

Ahmedabad Samay

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

બાબા બાગેશ્વરનો નવો કાર્યક્રમ GMDCમાં યોજાયે તેવી શક્યતા, ઓંગણજનો કાર્યક્રમ થયો છે રદ

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો