June 22, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

સમાજ સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત (૧૦૮) દ્વારા આજ રોજ શિવાજી જ્યંતી નિમિત્તે શિવાજીની પ્રતિમા પર દૂધ થી અભિષેક કરવામાં આવ્યું હતું, અભિષેક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “શિવાજી રાજે અસ્મિતાનો પાયો નાખ્યો જેના આધારે આજે ભારત પોતાને એક રાષ્ટ્ર તરીકે ઓળખે છે.

“જે વ્યક્તિ સ્વ-શાસન અને કુટુંબ વચ્ચે સ્વ-શાસનની પસંદગી કરે છે તે સાચો નાગરિક છે.” છત્રપતિ શિવાજી અખિલ ભારત માટે નિર્વિવાદ હીરો છે.

તેમણે મરાઠા સમ્રાટ, ક્રાંતિકારી, શકિતશાળી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ જી, ન્યાય અને નીતિ પર આધારિત સામ્રાજ્ય સ્થાપવા માટે, તલવાર ઉઠાવનાર  મરાઠા સમ્રાટને હૃદય પૂર્વક નમન છે.

Related posts

દર્શકો વિના મેચ રમવાના નિર્ણયના કારણે ટિકિટોનું રિફંડ કરવાનું ચાલુ કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે NABH દ્વારા માન્યતા પ્રાપ્ત

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સર્કિટ હાઉસ ખાતે મિટિંગનો આયોજન કરાયું

Ahmedabad Samay

કુબેરનગરમાં કેવિન નામનું બાળક ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે,સારવાર માટે સમાજ પાસે માંગી મદદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો