March 24, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

સમાજ સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત (૧૦૮) દ્વારા આજ રોજ શિવાજી જ્યંતી નિમિત્તે શિવાજીની પ્રતિમા પર દૂધ થી અભિષેક કરવામાં આવ્યું હતું, અભિષેક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “શિવાજી રાજે અસ્મિતાનો પાયો નાખ્યો જેના આધારે આજે ભારત પોતાને એક રાષ્ટ્ર તરીકે ઓળખે છે.

“જે વ્યક્તિ સ્વ-શાસન અને કુટુંબ વચ્ચે સ્વ-શાસનની પસંદગી કરે છે તે સાચો નાગરિક છે.” છત્રપતિ શિવાજી અખિલ ભારત માટે નિર્વિવાદ હીરો છે.

તેમણે મરાઠા સમ્રાટ, ક્રાંતિકારી, શકિતશાળી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ જી, ન્યાય અને નીતિ પર આધારિત સામ્રાજ્ય સ્થાપવા માટે, તલવાર ઉઠાવનાર  મરાઠા સમ્રાટને હૃદય પૂર્વક નમન છે.

Related posts

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

કરાઓકે દ્વારા ઓપન ગુજરાત કરાઓકે સુપરસ્ટાર સ્પર્ધા યોજી

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

કડવા પાટીદાર અગ્રણી તરફથી રૂપાલાને સાથ મળ્યાનો સંકેત

Ahmedabad Samay

16 કરોડના ખર્ચે અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ અત્યાધુનિક કંપોઝિટ રિજનલ સેન્ટર તૈયાર, દિવ્યાંગો માટે શરુ થશે કોર્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો