May 8, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

સમાજ સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત (૧૦૮) દ્વારા આજ રોજ શિવાજી જ્યંતી નિમિત્તે શિવાજીની પ્રતિમા પર દૂધ થી અભિષેક કરવામાં આવ્યું હતું, અભિષેક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “શિવાજી રાજે અસ્મિતાનો પાયો નાખ્યો જેના આધારે આજે ભારત પોતાને એક રાષ્ટ્ર તરીકે ઓળખે છે.

“જે વ્યક્તિ સ્વ-શાસન અને કુટુંબ વચ્ચે સ્વ-શાસનની પસંદગી કરે છે તે સાચો નાગરિક છે.” છત્રપતિ શિવાજી અખિલ ભારત માટે નિર્વિવાદ હીરો છે.

તેમણે મરાઠા સમ્રાટ, ક્રાંતિકારી, શકિતશાળી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ જી, ન્યાય અને નીતિ પર આધારિત સામ્રાજ્ય સ્થાપવા માટે, તલવાર ઉઠાવનાર  મરાઠા સમ્રાટને હૃદય પૂર્વક નમન છે.

Related posts

અમદાવાદમાં ચોમાસા પહેલા તૂેટેલા રોડ નવા બનશે, અગાઉ હાઈકોર્ટે બિસ્માર રોડ મામલે લગાવી હતી ફટકાર

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

અમદાવાદ: શારદાબેન હોસ્પિટલમાં ૨૩ જેટલી પ્રસૂતા મહિલાઓ કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

અસંગઠિત શ્રમિકો માટે આર્શિવાદ રૂપી ત્રણ વર્ષથી બંધ “ અન્નપૂર્ણા યોજના ” શ્રમિકોના વિશાળ હિતમાં શરૂ કરવા કામદાર કર્મચારી કોગ્રેસનાં કો – ઓડીનેટર શ્રી જ્યોર્જ ડાયસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો