June 22, 2026
ગુજરાત

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

સમાજ સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત (૧૦૮) દ્વારા આજ રોજ શિવાજી જ્યંતી નિમિત્તે શિવાજીની પ્રતિમા પર દૂધ થી અભિષેક કરવામાં આવ્યું હતું, અભિષેક દરમિયાન તેમણે જણાવ્યું હતું કે “શિવાજી રાજે અસ્મિતાનો પાયો નાખ્યો જેના આધારે આજે ભારત પોતાને એક રાષ્ટ્ર તરીકે ઓળખે છે.

“જે વ્યક્તિ સ્વ-શાસન અને કુટુંબ વચ્ચે સ્વ-શાસનની પસંદગી કરે છે તે સાચો નાગરિક છે.” છત્રપતિ શિવાજી અખિલ ભારત માટે નિર્વિવાદ હીરો છે.

તેમણે મરાઠા સમ્રાટ, ક્રાંતિકારી, શકિતશાળી યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજ જી, ન્યાય અને નીતિ પર આધારિત સામ્રાજ્ય સ્થાપવા માટે, તલવાર ઉઠાવનાર  મરાઠા સમ્રાટને હૃદય પૂર્વક નમન છે.

Related posts

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લાની સીનિયર સીટીઝન બહેનો માટે રમત સપર્ધાઓમાં ભાગ લેવાની તક

Ahmedabad Samay

સાંસદ નરહરિ અમીનને તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ ‘સંસદ રત્ન પુરસ્કાર’ એવોર્ડથી નવાજવામાં આવશે

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો