August 6, 2026
ગુજરાતઅપરાધ

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

થોડા સમય પહેલા સાબરમતી નદીમાં બનેલા બહુ ચર્ચિત આત્મહત્યાના કિસ્સામાં માં આઇશા ના પતિ આરીફની પોલીસે ધરપકડ કરી છે.

પતિના ત્રાસના કારણે આપઘાત  કર્યો હતો. આ બનાવને લઈ પોલીસ દ્વારા આરોપી આરીફની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી.જો કે રિવરફ્રન્ટ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી આરીફની રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી છે. આવતીકાલે સવાર સુધીમાં આરોપીને અમદાવાદ લાવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

PM નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ-શો યોજ્યો

Ahmedabad Samay

અમદાવાદ – હાટકેશ્વર બ્રિજ મામલે, 4 આરોપીઓની આગોતરા જામીન અરજી પર આજે ચુકાદો

Ahmedabad Samay

અમદાવાદ-ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનો કોર્પોરેશને સન્માન કાર્યક્રમ ના રાખતા વિદ્યાર્થીઓ નારાજ

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

Ahmedabad Samay

ઉત્તરાખંડના નૈનિતાલમાં ૧૨ વર્ષની બાળકી સાથે ૭૬ વર્ષીય વિધર્મી ઉસ્‍માનએ આચર્યું દુષ્કર્મ, નૈનિતાલમાં તણાવનો માહોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો