June 22, 2026
ગુજરાતશુભેચ્છા

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

ડાહ્યાજી ગોબરજી વણઝારા, ડી જી વણઝારા તરીકે જાણીતા ગુજરાતના પોલીસ અધિકારીનો આજ રોજ જન્મ દિન છે

ડી.જી.વણઝારા સાહેબ ગુજરાતના પૂર્વ નાયબ પોલીસ મહાનિદેશક તરીકે રહી ચૂક્યા છે. તેવો આતંકવાદ વિરોધી ટુકડીનું નેતૃત્વ કરતી વખતે તેમણે  એક અમૂલ્ય કાર્ય કર્યું છે જેના લીધે ગુજરાત અને ભારત પર કર્જ રહેશે,  તેમને ગાંધીનગરમાં સૌરાબુદિન એન્કાઉન્ટર કરી દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની રક્ષા કરી હતી જો આ વીર પુરુષ ન હોત તો આજે PM મોદી પણ ન હોત

આવા વીર પુરુષને જન્મ દિન નિમિત્તે વિશાલ પાટનકર,નિરજસિંહ ભદોરીયા અને અમદાવાદ સમય સમાચાર પત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ

 

Related posts

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

બાપુનગર વ્‍હાઈટ હાઉસમાં પાસપોર્ટ કેન્‍દ્ર શરૂ થયું

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો