May 8, 2026
ગુજરાતશુભેચ્છા

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

ડાહ્યાજી ગોબરજી વણઝારા, ડી જી વણઝારા તરીકે જાણીતા ગુજરાતના પોલીસ અધિકારીનો આજ રોજ જન્મ દિન છે

ડી.જી.વણઝારા સાહેબ ગુજરાતના પૂર્વ નાયબ પોલીસ મહાનિદેશક તરીકે રહી ચૂક્યા છે. તેવો આતંકવાદ વિરોધી ટુકડીનું નેતૃત્વ કરતી વખતે તેમણે  એક અમૂલ્ય કાર્ય કર્યું છે જેના લીધે ગુજરાત અને ભારત પર કર્જ રહેશે,  તેમને ગાંધીનગરમાં સૌરાબુદિન એન્કાઉન્ટર કરી દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની રક્ષા કરી હતી જો આ વીર પુરુષ ન હોત તો આજે PM મોદી પણ ન હોત

આવા વીર પુરુષને જન્મ દિન નિમિત્તે વિશાલ પાટનકર,નિરજસિંહ ભદોરીયા અને અમદાવાદ સમય સમાચાર પત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ

 

Related posts

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

રાજકોટ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ સ્પોર્ટ કોમ્પિટિશનમાં કરણસિંહ ખેંગારે અને અમિત યાદવ ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યું

Ahmedabad Samay

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

વસ્ત્રાપુર અને સોલા માં હાઇપ્રોફાઇલ ઢબે વિદેશી દારૂ વેંચતા બે ભાઇની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદ: આજથી રાજ્યભરમાં નવા જંત્રી દરનો અમલ શરૂ, અગાઉના વ્યવહારોને લીધે મોટાભાગના દસ્તાવેજો જૂના દરે જ નોંધાશે

admin

એક ટિપ્પણી મૂકો