June 22, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

અમદાવાદના અસારવા વોર્ડ સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન ની ફરિયાદ આવતી રહેતી હતી લોકો ડ્રેનેજ લાઇન ના કારણે હેરાન પરેશાન થઇ ચુક્યા હતા, વારંવાર ફરિયાદને ધ્યાનમાં લઈને આજ રોજ ડ્રેનેજ લાઇન ની સમસ્યા નો અસારવાના કોર્પોરેટર શ્રી સુમન રાજપુત દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું જેથી સત્ય નારાયણ ચાલીના લોકોમાં ડ્રેનેજ ની સમસ્યા નો સમાધાન થતા ખુશી જોવા મળી હતી

 

Related posts

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

ગાંધીનગર – વિધાનસભાની બાકી 14 સમિતિઓની આજે જાહેરાત કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદ – ચાલું બાઈકે સ્ટીયરીંગ પાસેથી દોઢ ફૂટ લાંબો ઝેરી સાપ નિકળ્યો, જાણો પછી શું થયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો