May 7, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

અમદાવાદના અસારવા વોર્ડ સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન ની ફરિયાદ આવતી રહેતી હતી લોકો ડ્રેનેજ લાઇન ના કારણે હેરાન પરેશાન થઇ ચુક્યા હતા, વારંવાર ફરિયાદને ધ્યાનમાં લઈને આજ રોજ ડ્રેનેજ લાઇન ની સમસ્યા નો અસારવાના કોર્પોરેટર શ્રી સુમન રાજપુત દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું હતું જેથી સત્ય નારાયણ ચાલીના લોકોમાં ડ્રેનેજ ની સમસ્યા નો સમાધાન થતા ખુશી જોવા મળી હતી

 

Related posts

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

અમદાવાદને કોંગ્રેસનું કમિટમેન્ટ હેઠળ 15 મુદ્દાઓ સાથેનો મેનિફેસ્ટો જાહેર કર્યા

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

admin

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો