August 13, 2026
ગુજરાત

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

અમદાવાદ માં આવેલ મેઘાણીનગર વિસ્તાર માં ઉમેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહા શિવરાત્રી નિમિતે ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું, શિવરાત્રી નિમિત્તે મંદિરને ફુલહાર અને ફુગ્ગા થી શણગારવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Related posts

વિજય ની સફર એક રસપ્રદ સક્સેસ સ્ટોરી: લેખક પ્રીતેશ પ્રજાપતિ

Ahmedabad Samay

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

ઝાયડસ બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા વરસાદમાં બ્રિજની આયુષ્ય વધારવા માટે એન્ટી કાર્બોનેશન પેઇન્ટ અને મુખ્ય સ્પાનમાં ડેકોરેટિવ પેઇન્ટ કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો