May 12, 2026
ગુજરાત

મેઘાણીનગરના ઊમેશ્વર મહાદેવ મંદિર દ્વારા શિવજીની પાલકી કઢાઈ હતી.

અમદાવાદ માં આવેલ મેઘાણીનગર વિસ્તાર માં ઉમેશ્વર મહાદેવ મંદિર દ્વારા મહા શિવરાત્રી નિમિતે ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું, શિવરાત્રી નિમિત્તે મંદિરને ફુલહાર અને ફુગ્ગા થી શણગારવામાં આવ્યું હતું અને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Related posts

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ahmedabad Samay

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન ડીડી ગીરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો