અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા તંત્ર દોડતું થયું છે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યાં છે હવે સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDએ આ નિર્ણય કર્યો છે
OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે હોમ ડિલિવરી બોયના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાયો છે આ માટે 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર અપાશે સોસા.માં કેસ વધશે તો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાશે.
OSD ના બેઠકમાં સુપર સ્પ્રેડર ના ટેસ્ટ કરવાનો નિર્ણય તો લેવાયો પરંતુ કોરોના ની બીજી લહેરના સુપર સ્પ્રેડર નેતાજીઓ બાકાત રખાયા.
