June 27, 2026
ગુજરાત

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ સર્જાયો છે, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન, અર્જુનસિંહ ટપુભા પરમાર નામના પોલીસ જવાન
હાલ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતાં.
આજરોજ પીટી પરેડમાં રનીંગ માટે આવેલ હતાં,જે દરમિયાન હાર્ટ એટેક આવ્યું હતું તેમને બચાવવા માટે તુરંતજ સીપીઆર પણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમને બચાવવા અસફળ રહ્યા હતા ગ્રાઉન્ડ પર તેમને અંતિમ શ્વાસ લીધા હતા, ગ્રાઉન્ડ પરજ તેમના સાથે આઉ થવા પર તેમના સાથી મિત્રોની આંખો ભીની થઇ ગઇ હતી અને આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં આજે દુઃખનો માહોલ સર્જાયો હતો,

અમદાવાદ સમય સમાચાર પત્ર તરફે પોલીસ જવાને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે, ઓમ શાંતિ.

Related posts

વલસાડ જિલ્લા પોલીસે 4 કલાકની તપાસ બાદ બાળકીનું અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડ્યો

Ahmedabad Samay

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો