February 8, 2026
ગુજરાત

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન

અમદાવાદ પોલીસ બેડામાં દુઃખનો માહોલ સર્જાયો છે, પીટી દરમિયાન પોલીસ જવાનનું થયું અવસાન, અર્જુનસિંહ ટપુભા પરમાર નામના પોલીસ જવાન
હાલ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ફરજ બજાવતા હતાં.
આજરોજ પીટી પરેડમાં રનીંગ માટે આવેલ હતાં,જે દરમિયાન હાર્ટ એટેક આવ્યું હતું તેમને બચાવવા માટે તુરંતજ સીપીઆર પણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમને બચાવવા અસફળ રહ્યા હતા ગ્રાઉન્ડ પર તેમને અંતિમ શ્વાસ લીધા હતા, ગ્રાઉન્ડ પરજ તેમના સાથે આઉ થવા પર તેમના સાથી મિત્રોની આંખો ભીની થઇ ગઇ હતી અને આ દુઃખદ ઘટનાને કારણે પોલીસ બેડામાં આજે દુઃખનો માહોલ સર્જાયો હતો,

અમદાવાદ સમય સમાચાર પત્ર તરફે પોલીસ જવાને ભાવભીની શ્રદ્ધાંજલિ, પ્રભુ એમની આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખની ઘડીમાં હિંમત આપે, ઓમ શાંતિ.

Related posts

મણિનગર રેલ્વે સ્ટેશન બહાર છેલ્લા ત્રણ દિવસથી ભરાયેલ વરસાદી પાણી થી હાલાકી ભોગવવા નો વારો આવ્યો

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

Ahmedabad Samay

શુ આપ જાણો છો ભારતીય રેલવે તમને મુસાફરી કરવાની સાથે 10 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે ?

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

PI પરિક્ષા નું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો