May 7, 2026
ગુજરાતઅપરાધ

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

જેતલસર ગામે એક તરફી પ્રેમમાં અંધ બનેલ નરાધમ જયેશ સરવૈયાએ શ્રમીક પરિવારની સૃષ્‍ટીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરી તેમજ તેના ભાઇ હર્ષ ઉપર પણ છરી વડે હીચકારો હુમલો કરેલ.

                 આ ઘટનામાં તાલુકા પોલીસે પહેલેથી જ સર્તકતા દાખવી આરોપી જયેશને દબોચી લઇ તમામ કાયદાકીય કાર્યવાહી  ચુસ્‍ત પણે કરી છે, પોલીસ દ્વારા ૧ર દિવસમાં રીમાન્‍ડ પણ માંગેલ જેમાં કોર્ટે ૬ દિવસના એટલે કે ર૪ તારીખ સુધીના રીમાન્‍ડ મંજૂર કર્યા છે.

Related posts

મેઘાણીનગરના સાથ સહકાર સેવા ફોંઉન્ડેશન દ્વારા ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કરાયું

Ahmedabad Samay

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

શાસ્ત્રો સાથે સહમત ન હોય તો હવે હથિયાર બતાવવાનો સમય છે

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો