જેતલસર ગામે એક તરફી પ્રેમમાં અંધ બનેલ નરાધમ જયેશ સરવૈયાએ શ્રમીક પરિવારની સૃષ્ટીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરી તેમજ તેના ભાઇ હર્ષ ઉપર પણ છરી વડે હીચકારો હુમલો કરેલ.
આ ઘટનામાં તાલુકા પોલીસે પહેલેથી જ સર્તકતા દાખવી આરોપી જયેશને દબોચી લઇ તમામ કાયદાકીય કાર્યવાહી ચુસ્ત પણે કરી છે, પોલીસ દ્વારા ૧ર દિવસમાં રીમાન્ડ પણ માંગેલ જેમાં કોર્ટે ૬ દિવસના એટલે કે ર૪ તારીખ સુધીના રીમાન્ડ મંજૂર કર્યા છે.
