May 7, 2026
ગુજરાતઅપરાધ

જેતલસરમાં સૃષ્ટિના હત્યારા જયેશના ૦૬ દિવસના રિમાન્ડ મંજુર

જેતલસર ગામે એક તરફી પ્રેમમાં અંધ બનેલ નરાધમ જયેશ સરવૈયાએ શ્રમીક પરિવારની સૃષ્‍ટીને છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતરી તેમજ તેના ભાઇ હર્ષ ઉપર પણ છરી વડે હીચકારો હુમલો કરેલ.

                 આ ઘટનામાં તાલુકા પોલીસે પહેલેથી જ સર્તકતા દાખવી આરોપી જયેશને દબોચી લઇ તમામ કાયદાકીય કાર્યવાહી  ચુસ્‍ત પણે કરી છે, પોલીસ દ્વારા ૧ર દિવસમાં રીમાન્‍ડ પણ માંગેલ જેમાં કોર્ટે ૬ દિવસના એટલે કે ર૪ તારીખ સુધીના રીમાન્‍ડ મંજૂર કર્યા છે.

Related posts

2005 પછી ના સફાઈ કર્મચારીઓની “જુની પેન્શન યોજના શરૂ કરવા નરોડાના ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાની ને આવેદન પત્ર અપાયું

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

અમદાવાદ શહેરના હોમગાર્ડના કમાન્ડર શ્રી જબ્બરસિંહ શેખાવત અને અશોક પટેલે કોરોના થી બચવા માટે આપી સૂચનો

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

અમદાવાદમાં 11 મહિનામાં રખડતા પશુઓ મામલે 782 FIR દાખલ થઈ, તે છતાં પશુઓ રોડ પર

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો