June 24, 2026
ગુજરાત

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

શહીદ દિન નિમિત્તે અમદાવાદના  ખોડિયારનગર સ્થિત ઇનકલાબ યુવા સંગઠન દ્વારા વીર શહીદોની યાદમાં શહીદ વીર ભગતસિંહ ની પ્રતિમા વાળી ટીશર્ટ પહેરીને તેમની દેશ માટે આપેલા બલિદાન ને યાદ કરીને તેમની પ્રતિમાને ઇનકલાબ યુવા સંગઠનના પ્રેસિડેન્ટ હરિકેશ પાંડે, અક્ષય વાધમારે, લલિત વધમારે, ગોપાલ મહાવર, રોશન શર્મા , જીતેન્દ્ર મૌર્ય, બાલાપાત્રે રોશન અને અન્ય યુવા કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

અમદાવાદ – RTOમાં પસંદગીના નંબર મેળવનાર માટે યોજાશે ઈ ઓક્શન

Ahmedabad Samay

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો