March 25, 2026
ગુજરાત

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

શહીદ દિન નિમિત્તે અમદાવાદના  ખોડિયારનગર સ્થિત ઇનકલાબ યુવા સંગઠન દ્વારા વીર શહીદોની યાદમાં શહીદ વીર ભગતસિંહ ની પ્રતિમા વાળી ટીશર્ટ પહેરીને તેમની દેશ માટે આપેલા બલિદાન ને યાદ કરીને તેમની પ્રતિમાને ઇનકલાબ યુવા સંગઠનના પ્રેસિડેન્ટ હરિકેશ પાંડે, અક્ષય વાધમારે, લલિત વધમારે, ગોપાલ મહાવર, રોશન શર્મા , જીતેન્દ્ર મૌર્ય, બાલાપાત્રે રોશન અને અન્ય યુવા કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

આઈપીએસ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું LRD ની ભરતી ટૂંક સમયમાં યોજાશે

Ahmedabad Samay

મંત્રીમંડળની શપથવિધિ આજે થઇ સ્થગિત. હવે આવતીકાલે થશે શપથવિધિ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં આવેલી આત્મિય હોસ્પિટલ થયું સીલ, હોસ્પિટલમાં કોરોના દર્દીઓને દાખલ કરવામાં આવતા

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો