
અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ૭૫% બેડ કોરોના દર્દી માટે આરક્ષિત રાખવા હુકમ કરવામાં આવ્યા બાદ કાલથી અમદાવાદની ખાનગી હોસ્પીટલોમાં ૭૫% બેડ કોરોનાના દર્દી માટે આરક્ષીત રાખવા ફરજિયાત બનાવાયું.
આવતી કાલે સવારે ૮ વાગ્યાથી આ નિયમની કડક અમલવારી કરવામાં આવશે. આમ અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.
