May 9, 2026
ગુજરાત

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

શહીદ દિન નિમિત્તે અમદાવાદના  ખોડિયારનગર સ્થિત ઇનકલાબ યુવા સંગઠન દ્વારા વીર શહીદોની યાદમાં શહીદ વીર ભગતસિંહ ની પ્રતિમા વાળી ટીશર્ટ પહેરીને તેમની દેશ માટે આપેલા બલિદાન ને યાદ કરીને તેમની પ્રતિમાને ઇનકલાબ યુવા સંગઠનના પ્રેસિડેન્ટ હરિકેશ પાંડે, અક્ષય વાધમારે, લલિત વધમારે, ગોપાલ મહાવર, રોશન શર્મા , જીતેન્દ્ર મૌર્ય, બાલાપાત્રે રોશન અને અન્ય યુવા કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Related posts

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ કોન્ટેસ્ટ 2020 દ્વારા સ્માર્ટ સિટી અમદાવાદ ને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા

Ahmedabad Samay

શક્તિસિંહે ડુંગળીની નિકાસ પર લાદેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી

Ahmedabad Samay

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો