શહીદ દિન નિમિત્તે અમદાવાદના ખોડિયારનગર સ્થિત ઇનકલાબ યુવા સંગઠન દ્વારા વીર શહીદોની યાદમાં શહીદ વીર ભગતસિંહ ની પ્રતિમા વાળી ટીશર્ટ પહેરીને તેમની દેશ માટે આપેલા બલિદાન ને યાદ કરીને તેમની પ્રતિમાને ઇનકલાબ યુવા સંગઠનના પ્રેસિડેન્ટ હરિકેશ પાંડે, અક્ષય વાધમારે, લલિત વધમારે, ગોપાલ મહાવર, રોશન શર્મા , જીતેન્દ્ર મૌર્ય, બાલાપાત્રે રોશન અને અન્ય યુવા કાર્યકરો ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
