June 24, 2026
ગુજરાત

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

ઇન્દ્રપુરી વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા કર્મા ફાઉન્ડેશન સાથે મળીને સિવિલના ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે આવી તપતિ ગરમીમાં પાણીની બોટલો અને જમવાનું આપીને પૂર્ણનું કાર્ય કરવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે જો આવી પરિસ્થિતિના કોઈને પૈસાનો ખરા અર્થમાં સદઉપયોગ કરવો હોય તો આવી જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ

.

Related posts

શહેરમાં મચ્છરજન્ય રોગોમાં વધારો,ચીકનગુનિયાના કેસોમાં સતત વધારો

Ahmedabad Samay

દાદાની સરકારમાં ભૂકંપ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામાં લેવાયા, આજે નવા મંત્રીઓ લેશે શપથ

Ahmedabad Samay

ઓમિક્રોનનું સંક્રમણ વધતા રાજ્યો થયા સતર્ક

Ahmedabad Samay

હવે તમારે પૈસા ઉપાડવા માટે પ્લાસ્ટિક કાર્ડ (ડેબિટ કાર્ડ) ને એટીએમ મશીનમાં નાખવાની જરૂર નહીં પડે

Ahmedabad Samay

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ઉત્તર ભારતીય બિઝનેસ નેટવર્ક નું ગ્રાન્ડ લોન્ચિંગ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો