March 23, 2026
ગુજરાત

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

ઇન્દ્રપુરી વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા કર્મા ફાઉન્ડેશન સાથે મળીને સિવિલના ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે આવી તપતિ ગરમીમાં પાણીની બોટલો અને જમવાનું આપીને પૂર્ણનું કાર્ય કરવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે જો આવી પરિસ્થિતિના કોઈને પૈસાનો ખરા અર્થમાં સદઉપયોગ કરવો હોય તો આવી જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ

.

Related posts

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

ટચ ધ સ્કાય દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને તેમજ દેશના લોકોને “નફરત હટાવો” ” દેશ બચાવો” નો મેસેજ પર પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરી

Ahmedabad Samay

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો