
ઇન્દ્રપુરી વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા કર્મા ફાઉન્ડેશન સાથે મળીને સિવિલના ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે આવી તપતિ ગરમીમાં પાણીની બોટલો અને જમવાનું આપીને પૂર્ણનું કાર્ય કરવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે જો આવી પરિસ્થિતિના કોઈને પૈસાનો ખરા અર્થમાં સદઉપયોગ કરવો હોય તો આવી જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ
.
