June 24, 2026
ગુજરાત

કર્મા ફાઉન્ડેશન અને બબીતા જૈન દ્વારા ૧૨૦૦ બેડમાં પાણી અને જમવાનું વિતરણ કરાયું

ઇન્દ્રપુરી વોર્ડના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા શ્રી બબીતા જૈન દ્વારા કર્મા ફાઉન્ડેશન સાથે મળીને સિવિલના ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીઓના પરિવારજનો અને ફરજ બજાવતા કર્મચારીઓ માટે આવી તપતિ ગરમીમાં પાણીની બોટલો અને જમવાનું આપીને પૂર્ણનું કાર્ય કરવામાં આવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે જો આવી પરિસ્થિતિના કોઈને પૈસાનો ખરા અર્થમાં સદઉપયોગ કરવો હોય તો આવી જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ

.

Related posts

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

ગાંધીનગર – ઈ-વિધાનસભા માટે કમિટી બનાવવામાં આવી, 15 સભ્યોનો સમાવેશ

Ahmedabad Samay

દેશના સૌપ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ સી૨૯૫ મિલિટ્રી ટ્રાન્સપોર્ટેશન પ્લેનનું સફળતાપૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરદારનગર પોલીસ સ્ટેશન ચર્ચામાં, મારા મારીના ગુન્હામાં વહીવટ કરી એફ.આઇ.આર. ના બદલે ફક્ત એન.સી. ફરિયાદ નોંધી

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

વૃદ્ધ મહિલા ડોક્ટર પાસેથી ૧૯ કરોડથી વધુ ડિજિટલ એરેસ્ટ મામલે સ્ટેટ સાયબર સેલે વધુ ૮ આરોપીઓની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો