June 22, 2026
ગુજરાતરાજકારણ

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

ગુજરાતમાં અને દેશમાં કોરોના ની સ્થતી ને લઈને અને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે, તેવામાં પરિસ્થિતિ વધુ બગડતા મીની લોકડાઉન થી માણ બેઠા થયેલા લોકોના ધંધા નોકરી બંધ થઇ ગયા છે, જે સરકારને આટલા વર્ષોથી આંખ બંધ કરી લોકો એ મત આપ્યો હતો તે લોકો હવે ભાજપ સરકાર વિરુદ્ધ થવા લાગ્યા છે,લોકોને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો છે.


નરોડના જે.પી.કોમ્પ્લેક્ષમાં કોરોનાની પરિસ્થિતિને કાબુ ન મેળવવા પર, “ મુખ્યમંત્રી રાજીનામું આપો” તેવા બેનેર જનતા દ્વારા લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. હાલની આ પરિસ્થિતિનું કારણ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીને માનવામાં આવી રહ્યું છે.

Related posts

સાવધાન ટ્રાફિક પોલીસ આવી એક્શન મોડમાં,આજથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ પર કરાશે કડક કાર્યવાહી

Ahmedabad Samay

ગુજરાત પર 3.40 લાખ કરોડનું દેવું, આવતા વર્ષે વધુ વધી શકે છે, શું છે CAGની ચેતવણી

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

ગ્રીષ્મા હત્યા કેસમા કુલ ૭૬ સાક્ષીઓની જુબાની લેવાની કામગીરી ચાલી રહી છે. હજી પણ ૧૦ સાક્ષીઓની જુબાની બાકી છે.

Ahmedabad Samay

અમદાવાદમાં 146મી રથયાત્રાને તૈયારીઓ બની તેજ, મેયર, અધિકારીઓ 21 કિમી રુટનું નિરીક્ષણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો