March 23, 2026
ગુજરાતજીવનશૈલી

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

કોરોના. v/s Dr. mosaru imoto

મિત્રો સાયન્સ ની ભાષા માં કહીએ તો આજે બ્રેન માં નાના મોટા સહુ લોકો જાણે છે કે બ્રેન ની અંદર 70% થી 80% પાણી છે.

આ વાક્ય માત્ર મને નોલેજ છે તે સમજવા માટે
શુ કાફી છે? કે એ સમજ્યા પછીની જે અસર છે
તેને સમજવામાં ડહાપણ છે. વિચાર કરશો મિત્રો.

ચલો એક ઉદાહરણ આપું.

હું તમને સહુ ને ખુબજ પ્રેમ કરું છું.

આ શબ્દ તમને કેવો લાગે છે ?
અને તમે જે લોકો ને કહો તેમને કેવો લાગશે?

માત્ર કલ્પના કરો.અહીંયા.

હવે એનાથી ઊલટું હું તમને બધાને નફરત કરું છું.

હવે આ શબ્દ કેવો લાગે છે?

હું અહીંયા આપને કોઈ ભ્રમ માં નથી નાખી રહ્યો.
પણ જો આપ સત્ય ને જાણવા ની જો સમજ રાખવા માંગતા હો તો હવે બ્રેન ની ભીતર જે પાણી
છે તે તમારી ભાવનાઓ પ્રમાણે આકૃતિઓ બનાવે છે.

સારા ભાવનાત્મક શબ્દો કહીએ તો બ્રેન માં સુંદર ફૂલ ની પનખડી ની આકૃતિ બને છે.અને નફરત ના શબ્દો કહીએ તો એ પાણી નો કોઈ આકાર જ નથી હોતો.

બસ આજ ડોકટર મોસરૂ ઇમોટો એ એમના લેબ માં search કરીને પાણી માં તમારા વિચારો ની તરંગો નું પ્રમાણ દુનિયા ને આપ્યું હતું.

આપ સહુ આજે ખુશ રહેવા કે શાંત રહેવા માટે
જે પણ આપણા ધાર્મિક સ્થાનો થી સનકલાયેલા છો. એ લોકો પણ આજ સિદ્ધાંત ને માને છે.જેથી લોકો માં શાંતિ,પ્રેમ સતત રહે અને આધ્યાત્મિક ઉન્નતિ કરે .

હવે કઈક લોકો જે ભય મા છે આ કોરોના સમય માં તે લોકો ને પોતાને કશું જ નથિ છતાં ખુબજ ઝડપી વાયરલ થનાર સમાચારો માં બધુજ 100% સત્ય પીરસાય છે તે માની ને પોતાની માન્યતા ને અત્યંત સ્ટ્રોંગ કરી નાખી છે.

એક સૂત્ર છે જે મારા અંતરમન થી અચાનક પ્રગટ થયેલ હતું.જે વસ્તુ મન માં નથી જે મગજ માં નથી તેની અસર શરીર માં ક્યાંય નથી.

આનું પણ ઉદાહરણ છે.

તમને કોઈ ચનછેડે છે તો ગુસ્સો આવે છે.
ગુસ્સામાં તમારી બોડી પર વિચારો નો પ્રભાવ પડતો હોવાથી બોડી નું સનતુલન ધીમે ધીમે બદલતું રહે છે.

આજે એના લીધે bp અને હાઇપર ટેનશન અને હાલ કોરોના પણ ફેલાઈ રહેલ છે.

બસ સમજવાનું એ છે કે આપણે જેવી ક્રિયા કરીયે છીએ તેની ઉલટી પ્રતિક્રિયા ની અસર આપનાજ મગજ અને શરીર પર પડે છે.

એટલે કોરોના હોય કે ન હોય પણ ભય મુક્ત રહેશો.
સારા વિચારો રાખશો અને મનનાં વિચારોથી કોરોનાને હરાવી શકશો

Related posts

Wrinkle: કરચલીઓ ચહેરા પર વૃદ્ધાઅવસ્થાની અસર દર્શાવે છે? યુવાન દેખાવાની રીતો જાણો….

Ahmedabad Samay

ભાડાપત્રકમાં રિક્ષાનું મિનિમમ ભાડું રૂપિયા ૧૫થી વધારીને ૨૦ કરવામાં આવ્યું

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

જો તમે રોજ સવારે ચા પીવો છો તો તેમાં આ એક વસ્તુ આજથી ઉમેરી ચા પીવો,તમારા પાચનતંત્ર સહિતની આખા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ મળી શકે છે

Ahmedabad Samay

કોરોના કારણે અમદાવાદમાં ત્રણ રથ નિકળશે

Ahmedabad Samay

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફલાવર પાર્ક અને ફલાવર શો માટે ઓનલાઇન ટિકિટિંગ બુકિંગ શરૂ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો