May 8, 2026
ગુજરાતરાજકારણ

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

ગુજરાતમાં અને દેશમાં કોરોના ની સ્થતી ને લઈને અને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે, તેવામાં પરિસ્થિતિ વધુ બગડતા મીની લોકડાઉન થી માણ બેઠા થયેલા લોકોના ધંધા નોકરી બંધ થઇ ગયા છે, જે સરકારને આટલા વર્ષોથી આંખ બંધ કરી લોકો એ મત આપ્યો હતો તે લોકો હવે ભાજપ સરકાર વિરુદ્ધ થવા લાગ્યા છે,લોકોને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો છે.


નરોડના જે.પી.કોમ્પ્લેક્ષમાં કોરોનાની પરિસ્થિતિને કાબુ ન મેળવવા પર, “ મુખ્યમંત્રી રાજીનામું આપો” તેવા બેનેર જનતા દ્વારા લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. હાલની આ પરિસ્થિતિનું કારણ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીને માનવામાં આવી રહ્યું છે.

Related posts

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

“નદી ઉત્સવ” નું  અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે સમાપન થયું

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો