March 24, 2026
ગુજરાતરાજકારણ

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

ગુજરાતમાં અને દેશમાં કોરોના ની સ્થતી ને લઈને અને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે, તેવામાં પરિસ્થિતિ વધુ બગડતા મીની લોકડાઉન થી માણ બેઠા થયેલા લોકોના ધંધા નોકરી બંધ થઇ ગયા છે, જે સરકારને આટલા વર્ષોથી આંખ બંધ કરી લોકો એ મત આપ્યો હતો તે લોકો હવે ભાજપ સરકાર વિરુદ્ધ થવા લાગ્યા છે,લોકોને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો છે.


નરોડના જે.પી.કોમ્પ્લેક્ષમાં કોરોનાની પરિસ્થિતિને કાબુ ન મેળવવા પર, “ મુખ્યમંત્રી રાજીનામું આપો” તેવા બેનેર જનતા દ્વારા લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. હાલની આ પરિસ્થિતિનું કારણ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીને માનવામાં આવી રહ્યું છે.

Related posts

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

“નદી ઉત્સવ” નું  અમદાવાદના સાબરમતી તટે આસ્થામય રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે સમાપન થયું

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ગુડલાઇફ ફિટનેસ જિમ દ્વારા પાવરલીફટિંગ કોમ્પિટિશનું આયોજન કરાઇ

Ahmedabad Samay

‘મોદી સામે મમતાને પીએમ પદના ઉમેદવાર બનાવવા જોઈએ’: શત્રુઘ્ન સિંહા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો