June 22, 2026
ગુજરાતરાજકારણ

નરોડામાં મુખ્યમંત્રી રાજીનામુ આપો ના બેનરો લાગ્યા, હાલની પરિસ્થિતિ જોતા લોકોએ રોષ વ્યકત કર્યો

ગુજરાતમાં અને દેશમાં કોરોના ની સ્થતી ને લઈને અને હાલની પરિસ્થિતિને જોતા લોકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે, તેવામાં પરિસ્થિતિ વધુ બગડતા મીની લોકડાઉન થી માણ બેઠા થયેલા લોકોના ધંધા નોકરી બંધ થઇ ગયા છે, જે સરકારને આટલા વર્ષોથી આંખ બંધ કરી લોકો એ મત આપ્યો હતો તે લોકો હવે ભાજપ સરકાર વિરુદ્ધ થવા લાગ્યા છે,લોકોને પોતાના નિર્ણય પર અફસોસ થવા લાગ્યો છે.


નરોડના જે.પી.કોમ્પ્લેક્ષમાં કોરોનાની પરિસ્થિતિને કાબુ ન મેળવવા પર, “ મુખ્યમંત્રી રાજીનામું આપો” તેવા બેનેર જનતા દ્વારા લગાવવામાં આવ્યા છે મુખ્યમંત્રી વિરુદ્ધ પ્રદશન કરવામાં આવી રહ્યું છે. હાલની આ પરિસ્થિતિનું કારણ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીને માનવામાં આવી રહ્યું છે.

Related posts

શ્રી રામ કુટિર ફ્લેટ ખાતે દેશી ગાયના છાણાથી વૈદિક હોળી પ્રગટાવી

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલની સરાહનીય કામગીરી,સિવિલ અને ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગમાં આવતા દર્દી અને તેમના સ્વજનોને હોસ્પિટલ તંત્રના સ્ટાફ દ્વારા પીવાનું પાણી આપવામાં આવશે

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

નારોલના હાઈ-ફાઈ ચાર રસ્તા પર વારંવાર કાદવમાં પડી રહ્યા છે બાળકો, તંત્રને કામગિરી કરવાની દરકાર નથી લેતું

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો