May 9, 2026
ગુજરાત

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

નાગલધામ_ગ્રૂપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લ્હેરમાંથી ઉગારવાના પ્રયાસો હેઠળ વિનામૂલ્યે ઓક્સિજન આપવાની સેવા કરવામાં આવી રહી છે ,

આ અનોખી સેવા થી હજારો લોકોની જરૂરીયાત પુરી પાડીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ઑક્સિજન ની અછત થઇ રહી લોકો ઓક્સિજન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે તેવામાં નાગલધામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાથી લોકોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. એટલુંજ નહિ નાગલધામ દ્વારા સિવિલમાં દાખલ દર્દીઓના પરિવાર જન માટે પણ ભોજનની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સાથે તેમના દ્વારા ઓક્સિજન રિફિલ કરવા માટે નંબર પણ જાહેર કરાયા છે.

 

 

Related posts

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

અસારવા પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપૂત દ્વારા HIV પેશન્ટને કોરોના વેકસીન આપવામાં આવી

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો