June 24, 2026
ગુજરાત

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

નાગલધામ_ગ્રૂપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લ્હેરમાંથી ઉગારવાના પ્રયાસો હેઠળ વિનામૂલ્યે ઓક્સિજન આપવાની સેવા કરવામાં આવી રહી છે ,

આ અનોખી સેવા થી હજારો લોકોની જરૂરીયાત પુરી પાડીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ઑક્સિજન ની અછત થઇ રહી લોકો ઓક્સિજન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે તેવામાં નાગલધામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાથી લોકોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. એટલુંજ નહિ નાગલધામ દ્વારા સિવિલમાં દાખલ દર્દીઓના પરિવાર જન માટે પણ ભોજનની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સાથે તેમના દ્વારા ઓક્સિજન રિફિલ કરવા માટે નંબર પણ જાહેર કરાયા છે.

 

 

Related posts

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો