આખા રાજ્યમાં ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જેને પરિણામે ગુજરાતની પ્રજાએ ભરપુર સાથ આપ્યો હતો અને ગુજરાતના તમામ સંગઠનો દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું,
જે હેતુથી દાન કરવામાં આવ્યું હતું તે હેતુ પૂરું થવા જઇ રહ્યો છે. ધૈર્યરાજસિંહને આજે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં આજે દાખલ કરવામાં આવ્યું છે કાલે ધૈર્યરાજસિંહને અમેરિકા પરથી માંગવામાં આવેલ ઇન્જેક્શન આપવામાં આવશે
