May 8, 2026
ગુજરાત

૦૫ મેં એ ધૈર્યરાજસિંહને લાગી જશે ઇન્જેક્શન, લોકોની મેહનત અને પ્રાથના કામ લાગી

આખા રાજ્યમાં ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જેને પરિણામે ગુજરાતની પ્રજાએ ભરપુર સાથ આપ્યો હતો અને ગુજરાતના તમામ સંગઠનો દ્વારા ધૈર્યરાજસિંહની સારવાર માટે દાન એકત્રિત કરવામાં આવ્યું હતું,

જે હેતુથી દાન કરવામાં આવ્યું હતું તે હેતુ પૂરું થવા જઇ રહ્યો છે. ધૈર્યરાજસિંહને આજે મુંબઇની ખાનગી હોસ્પિટલમાં આજે દાખલ કરવામાં આવ્યું છે કાલે ધૈર્યરાજસિંહને અમેરિકા પરથી માંગવામાં આવેલ ઇન્જેક્શન આપવામાં આવશે

Related posts

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

સ્‍પીડ અને પાવર જેવી પ્રીમિયમ પેટ્રોલ બ્રાન્‍ડના ભાવમાં પ્રતિ લિટર રૂા.૨.૦૯નો વધારો કરવામાં આવ્‍યો

Ahmedabad Samay

૬ થી ૧૫ માર્ચ વાહન ચાલકો માટે ભારી,રાજ્યમાં પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવશે

Ahmedabad Samay

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

Ahmedabad Samay

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ એક શોકના સમાચાર, મહેશ કનોડિયા બાદ ભાઈ નરેશ કનોડિયા નું કોરોનાથી નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો