June 24, 2026
ગુજરાત

દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા ૨૫ બેડની સુવિધા કરાઇ

હાટકેશ્વરની પલક હોસ્પિટલના માર્ગદર્શન અને સહયોગથી COVID-19 ની રોગચાળાથી અસરગ્રસ્ત નાગરિકોની સારવાર માટે  તેજેન્દ્ર ગ્રુપ ઓફ કંપની અને દદુ ચેરીટેબલ ટ્રસ્ટના જુંગીસિંહ  ચૌહાણ અને તેજન્દ્રસિંહ જુંગીસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદના અમરાઇવાડી અને ભાઇપુરા વોર્ડ કોરોના દર્દીઓના અસ્તિત્વ માટે
કોરોના કોવિડ સેન્ટર (ડબ્લ્યુઓઆરડી) ની શરૂઆત ઓક્સિજન સાથે આધુનિક 25 બેડની સુવિધા કરવામાં આવી છે.

 

Related posts

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં સ્વચ્છતા સર્વેક્ષણનો પ્રારંભ, 25 ઓગષ્ટ સુધી ચાલશે સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી

Ahmedabad Samay

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

એરપોર્ટ ખાતે CISF અને હેલપિંગ હેન્ડ દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો