March 23, 2026
ગુજરાત

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

નાગલધામ_ગ્રૂપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લ્હેરમાંથી ઉગારવાના પ્રયાસો હેઠળ વિનામૂલ્યે ઓક્સિજન આપવાની સેવા કરવામાં આવી રહી છે ,

આ અનોખી સેવા થી હજારો લોકોની જરૂરીયાત પુરી પાડીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ઑક્સિજન ની અછત થઇ રહી લોકો ઓક્સિજન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે તેવામાં નાગલધામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાથી લોકોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. એટલુંજ નહિ નાગલધામ દ્વારા સિવિલમાં દાખલ દર્દીઓના પરિવાર જન માટે પણ ભોજનની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સાથે તેમના દ્વારા ઓક્સિજન રિફિલ કરવા માટે નંબર પણ જાહેર કરાયા છે.

 

 

Related posts

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી તરફથી સેના ના જવાનોનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શહીદે-એ-આઝમ વીર ભગતસિંહ ની‌૧૧૭ મી જન્મ જયંતી ને ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

સટ્ટા બજારમાં નવો ટ્રેન્ડ, હવે કોરોના કેસ પર સટ્ટો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો