June 23, 2026
ગુજરાત

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

નાગલધામ_ગ્રૂપ દ્વારા હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લ્હેરમાંથી ઉગારવાના પ્રયાસો હેઠળ વિનામૂલ્યે ઓક્સિજન આપવાની સેવા કરવામાં આવી રહી છે ,

આ અનોખી સેવા થી હજારો લોકોની જરૂરીયાત પુરી પાડીને લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ઑક્સિજન ની અછત થઇ રહી લોકો ઓક્સિજન માટે ઠેર ઠેર ભટકી રહ્યા છે તેવામાં નાગલધામ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સેવાથી લોકોને ઘણો ફાયદો થઇ રહ્યો છે. એટલુંજ નહિ નાગલધામ દ્વારા સિવિલમાં દાખલ દર્દીઓના પરિવાર જન માટે પણ ભોજનની પણ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

આ સાથે તેમના દ્વારા ઓક્સિજન રિફિલ કરવા માટે નંબર પણ જાહેર કરાયા છે.

 

 

Related posts

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ગ્રીમ ઓર્કેડના પાંચમાં માળે લાગી ભીષણ આગ,એક યુવતીનું મોત

Ahmedabad Samay

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

પરપ્રાંતીયો માટે કવચ સમાન આવ્યું ઉતરભારતીય વિકાસ પરિષદ

Ahmedabad Samay

કોરોના વેકસીનને લઈ આવ્યા સારા સમાચાર, માર્ચ સુધી આવી શકેછે વેકસીન

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

નારોલનાં શાહવાડીની સત્યમ નગર સોસાયટીમાં આગની ઘટના સામે આવી,બે ના મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો