February 6, 2026
ગુજરાત

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આજે આપવામાં આવ્યું હતું. ધૈર્યરાજ હાલ ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહેલ છે. તેને  Zolgensma નામનું ઈન્જેકશન અપાયું હતું. ધૈર્યરાજની તબિયત હાલમાં સ્થિર અને સારી છે. ધૈર્યરાજ સિંહની ગંભીર બીમારીમાં ૧૬ કરોડ એકઠ્ઠા કરવા કિન્નર સમાજે પણ સહયોગ આપ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે.

આ બિમારી રંગસૂત્ર-૫ નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર હોય  સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવતા સહાયનો ધોધ વરસ્યો હતો. બાળકને જે બીમારી છે તે માટે સમગ્ર દેશ તેની મદદે આવેલ અને રકમ એકત્ર કરી આપેલ.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

નરોડામાં પોલીસ કર્મચારી પર હુમલો કરનારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

વ્યાજ ખોરોથી કંટાળી યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો