June 22, 2026
ગુજરાત

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

અમદાવાદ મનપા દ્વારા તા;5થી શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં તે મુજબનો સરકારના ઉચ્ચ અધિકરીઓના પરામર્શમાં રહીને કરવામાં આવ્યો હતો તેવામાં નામદાર હાઇકોર્ટ દ્વારા આ મુદા ઉપર ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ આવેલ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે

Related posts

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

મેઘાણીનગરમા આવેલ મહાવીર મોબાઈલ શોપમાં કરવામાં આવેછે ગ્રાહકોનો સમય બરબાદ

Ahmedabad Samay

શનિવારથી વરસાદી માહોલની આગાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો