May 8, 2026
ગુજરાત

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

અમદાવાદના નરોડા વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ આઇ.પી.એસ, આઇ.જી.પી, અને ડી.આઇ.જી. શ્રી ડી.જી.વણજારા સાહેબ હાજર રહ્યા હતા, વણજારા જણાવ્યું હતું કે ” સત્ય પરેશાન હો શકતા હે પરાજિત નહિ”

સાથે ચર્ચા કરેલ સંત સંમેલન વિશે વિચાર ગોષ્ટિ નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વણજારા સાહેબ ના નેતૃવત્વ માં સમગ્ર ગુજરાત લેવલે રાજ્યકક્ષા ના કોઈ ચોક્કસ માળખા ને આકાર આપવાની દિશા તરફ આગળ વધવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

સતત વધતા કેસની વચ્ચે આજથી લગ્નની સિઝન શરૂ

Ahmedabad Samay

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

Ahmedabad Samay

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો