June 23, 2026
ગુજરાત

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

અમદાવાદના નરોડા વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ આઇ.પી.એસ, આઇ.જી.પી, અને ડી.આઇ.જી. શ્રી ડી.જી.વણજારા સાહેબ હાજર રહ્યા હતા, વણજારા જણાવ્યું હતું કે ” સત્ય પરેશાન હો શકતા હે પરાજિત નહિ”

સાથે ચર્ચા કરેલ સંત સંમેલન વિશે વિચાર ગોષ્ટિ નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વણજારા સાહેબ ના નેતૃવત્વ માં સમગ્ર ગુજરાત લેવલે રાજ્યકક્ષા ના કોઈ ચોક્કસ માળખા ને આકાર આપવાની દિશા તરફ આગળ વધવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

નાટક મંડળી દ્વારા ગ્રામજનોને અંધશ્રધ્ધા નિર્મૂલન તથા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું

Ahmedabad Samay

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

દેશ વિરોધી જાસૂસી પ્રવૃત્તિ કરનાર ISI એજન્ટ દીપક સાળુંની પૂછતાછ કરતા વધુ ચોકાંવનારી વિગતો સામે આવી છે

Ahmedabad Samay

લાંબા રૂટની બસોમાં ઉપલબ્‍ધ ઓનલાઈન બુકિગની સુવિધા હવે પસંદગીની લોકલ બસ સેવાઓમાં પણ શરૂ કરવામાં આવી

Ahmedabad Samay

સુરતની સેશન્સ કોર્ટમાંથી રાહુલ ગાંધીને ફરી ઝટકો, રાહત માટે હાઈકોર્ટ પહોંચી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો