March 24, 2026
ગુજરાત

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

અમદાવાદના નરોડા વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ આઇ.પી.એસ, આઇ.જી.પી, અને ડી.આઇ.જી. શ્રી ડી.જી.વણજારા સાહેબ હાજર રહ્યા હતા, વણજારા જણાવ્યું હતું કે ” સત્ય પરેશાન હો શકતા હે પરાજિત નહિ”

સાથે ચર્ચા કરેલ સંત સંમેલન વિશે વિચાર ગોષ્ટિ નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વણજારા સાહેબ ના નેતૃવત્વ માં સમગ્ર ગુજરાત લેવલે રાજ્યકક્ષા ના કોઈ ચોક્કસ માળખા ને આકાર આપવાની દિશા તરફ આગળ વધવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

અમદાવાદ: ઉત્તર, મધ્ય બાદ હવે દક્ષિણ ગુજરાતમાં માવઠું! આગામી 24 કલાકમાં કમોસમી વરસાદ પડવાની આગાહી

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 7 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Ahmedabad Samay

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

આવી રીતે જાણો આપણી ઇમ્યુનિટી સારી છે કે ખરાબ અને એના ઉપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો