February 6, 2026
ગુજરાત

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આજે આપવામાં આવ્યું હતું. ધૈર્યરાજ હાલ ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહેલ છે. તેને  Zolgensma નામનું ઈન્જેકશન અપાયું હતું. ધૈર્યરાજની તબિયત હાલમાં સ્થિર અને સારી છે. ધૈર્યરાજ સિંહની ગંભીર બીમારીમાં ૧૬ કરોડ એકઠ્ઠા કરવા કિન્નર સમાજે પણ સહયોગ આપ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે.

આ બિમારી રંગસૂત્ર-૫ નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર હોય  સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવતા સહાયનો ધોધ વરસ્યો હતો. બાળકને જે બીમારી છે તે માટે સમગ્ર દેશ તેની મદદે આવેલ અને રકમ એકત્ર કરી આપેલ.

Related posts

ગુજરાતમાં નવા મંત્રીમંડળ બાદ હવે જુના અને દિગગજ નેતાઓનું શુ ?

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રેલીમાં દેખાયા માસ્ક વગર

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં ચેટીચંડ પર્વની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે કરી

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કુમકુમ સ્કૂલ, મણિનગર ના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો