May 15, 2026
દેશઅપરાધ

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે, સ્વામી યેતી નરસિમ્હાનંદજે વિવાદાસ્પદ પૂજારી સ્વામી યેતી નરસિમ્હાનંદની હત્યાનું કાવતરું ઘડી રહ્યો હતો. આરોપીની ઓળખ જાન મોહમ્મદ ડાર તરીકે થઈ છે. તે કાશ્મીરના પુલવામાનો છે અને દિલ્હીના પહાડગંજની એક હોટલમાં રોકાયો હતો. દિલ્હી પોલીસને આ આતંકી પાસેથી કેસરી ઝભ્ભો, સફેદ પાજામો, કલાવા, મણકો, ચંદન અને કુમકુમ મળી આવ્યું છે. ડારના કબજામાંથી .30 બોરની પિસ્તોલ અને બે મેગેઝીન મળી પણ આવ્યા છે, જેમાં 15 જીવંત કારતુસ છે. પ્રારંભિક પૂછપરછમાં જાન મોહમ્મદ ડારે ખુલાસો કર્યો હતો કે તેને આતંકી સંગઠન દ્વારા પુજારીની હત્યા કરવાનું કહેવામાં આવ્યું હતું.

Related posts

હવે વાયર વગર મોબાઇલ ચાર્જ થઇ શકશે

Ahmedabad Samay

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના પ્રખ્‍યાત સહસ્ત્રધારમાં ભારે વરસાદથી વાદળ ફાટ્‍યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાઓને સંપૂર્ણ છૂટ આપી,આજે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકોનો દોર ચાલશે

Ahmedabad Samay

સરકાર તરફથી રેમડેસીવીર ન મળતા, કાળા બજારીયા સક્રિય, ઇસનપુર થી એક શખ્સ ઝડપાયો

Ahmedabad Samay

IPL પર ફરી કોરોનાનું સંકટ, ટી. નટરાજન આવ્યો કોરોના પોઝીટીવ

Ahmedabad Samay

છોકરીઓ થી હેરાન પરેશાન છે આ દેશના છોકરાઓ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો