June 24, 2026
દેશ

ભારતના વીર સપૂત શેરસિંહ રાણા, જાણો શા માટે છે શેરસિંહ રાણા પ્રખ્યાત

શેરસિંહ રાણાનો જન્મ 17 મે 1976,
ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. રાણા અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની રાખ ભારત લાવ્યા છે.

– શેરસિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કરી હતી, આ હત્યાના કારણે રાણાને પોલીસ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

શેરસિંહ રાણાએ નેપાળ, બાંગ્લાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચયા હતા. જ્યાં તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હિન્દુ બાદશાહ પૃથ્વીરાજ ચૌહાણની રાખને ૨૦૦૫ માં અફઘાનિસ્તાનના ગઝનીથી ભારત લાવી હતી.

રાણાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી રાણાએ તેની માતાની મદદથી ગાઝિયાબાદના પીલખુઆ ખાતે પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવ્યું, જ્યાં તેમની રાખ હજી પણ રાખવામાં આવી છે.

Related posts

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

કોરોના ને લઈ WHOનો એપ્રિલ માસનો ચોંકાવનારો રિપોર્ટ

Ahmedabad Samay

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

ભારત બંધને સફળ બનાવવા ખેડૂતોના ચક્કાજામ ૧૧ના બદલે ૮ વાગ્યાથીજ શરૂ થઈ ગયા

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ  આજે ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો