May 9, 2026
દેશ

ભારતના વીર સપૂત શેરસિંહ રાણા, જાણો શા માટે છે શેરસિંહ રાણા પ્રખ્યાત

શેરસિંહ રાણાનો જન્મ 17 મે 1976,
ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. રાણા અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની રાખ ભારત લાવ્યા છે.

– શેરસિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કરી હતી, આ હત્યાના કારણે રાણાને પોલીસ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

શેરસિંહ રાણાએ નેપાળ, બાંગ્લાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચયા હતા. જ્યાં તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હિન્દુ બાદશાહ પૃથ્વીરાજ ચૌહાણની રાખને ૨૦૦૫ માં અફઘાનિસ્તાનના ગઝનીથી ભારત લાવી હતી.

રાણાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી રાણાએ તેની માતાની મદદથી ગાઝિયાબાદના પીલખુઆ ખાતે પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવ્યું, જ્યાં તેમની રાખ હજી પણ રાખવામાં આવી છે.

Related posts

જેહાદીઓ દ્વારા દિલ્હીમાં રામ ભક્તની રામ નામ લેવા પર કરી કરુણ હત્યા

Ahmedabad Samay

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

Ahmedabad Samay

અશોક ગેહલોતે ચિરંજીવી હેલ્થ ઈન્સોરન્સ સ્કીમની જાહેરાત કરી

Ahmedabad Samay

કર્ણાટકના ચિત્તદુર્ગમાં ભયાનક માર્ગ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની આશંકા

Ahmedabad Samay

ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી’ હેઠળ એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ હિમા દાસ આસામ પોલીસમાં ડીએસપી પદે નિયુક્ત

Ahmedabad Samay

મોદી સરકાર માટે મોટી રાહતના સમાચાર. સુપ્રીમ કોર્ટે CAA પર હાલ સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો