March 23, 2026
દેશ

ભારતના વીર સપૂત શેરસિંહ રાણા, જાણો શા માટે છે શેરસિંહ રાણા પ્રખ્યાત

શેરસિંહ રાણાનો જન્મ 17 મે 1976,
ઉત્તરાખંડના રૂરકીમાં થયો હતો. રાણા અફઘાનિસ્તાનના ગઝની વિસ્તારમાં છેલ્લા હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની રાખ ભારત લાવ્યા છે.

– શેરસિંહ રાણાએ ફૂલન દેવીની હત્યા કરી હતી, આ હત્યાના કારણે રાણાને પોલીસ તિહાડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

શેરસિંહ રાણાએ નેપાળ, બાંગ્લાદેશ અને દુબઈ થઈને અફઘાનિસ્તાન પહોંચયા હતા. જ્યાં તેમણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને હિન્દુ બાદશાહ પૃથ્વીરાજ ચૌહાણની રાખને ૨૦૦૫ માં અફઘાનિસ્તાનના ગઝનીથી ભારત લાવી હતી.

રાણાએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ પછી રાણાએ તેની માતાની મદદથી ગાઝિયાબાદના પીલખુઆ ખાતે પૃથ્વીરાજ ચૌહાણનું મંદિર બનાવ્યું, જ્યાં તેમની રાખ હજી પણ રાખવામાં આવી છે.

Related posts

ફિલિપાઇન્સમાં ખોદકામ દરમિયાન ઐતિહાસિક દાવો કરતા ભગવાન શિવના ત્રિશૂલ અને ભગવાન ઇન્દ્રના વજ્ર પ્રાચીન પ્રતીકો મળી આવ્યા

Ahmedabad Samay

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાની ઓફીસ બહાર લગાવ્યો “આઈડિયા બોક્સ”

Ahmedabad Samay

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ) ને DGCA ની મંજૂરી

Ahmedabad Samay

ગોવાના નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના કરૂણ મોત થયાની દુઃખદ ઘટના

Ahmedabad Samay

દિલ્‍હીમાં ભાજપનો ૨૭ વર્ષનો સત્તા પરથી વનવાસ સમાપ્ત થયો છે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછી ફરી

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો