March 24, 2026
ધર્મ

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે …

સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે . નિર્જળા અગિયારસ આ વર્ષે 21 જૂન , સોમવારના દિવસો છે .

નિર્જળા અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા – અર્ચના થાય છે .

નિર્જલા અગિયારસને ભીમ અગિયારસ આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી બધી મનોકામના પૂરી પાડતી હોય છે અને યશ , વૈશ્વ અને સુખની પ્રાપ્તિ થાય છે પણ કહેવાયછે .

નિર્જલા અગિયારસનું શુભ મુહૂર્ત – નિર્જળા અગિયારસ તિથિ : – 21 જૂન 2021 અગિયારસ તિથિ પ્રારંભ : – 20 જૂન , રવિવાર 4 વાગ્યે 21 મિનિટથી શરૂ અગિયારસ તિથિ સમાપ્ત : – 21 જૂન , સોમવાર બપોરે 1 કલાક 30 મિનિટ .

અગિયારસની પૂજા સામગ્રીની સૂચિ : – શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ , પુષ્પ , નારિયળલ , સુપારી , ફળ , લવિંગ , ધૂપ , દીપ , ઘી , પંચામૃત , અક્ષત , તુલસી , ચંદન અને મિષ્ટાન વગેરે .

નિર્જળા અગિયારસની પૂજા – વિધી : – નિર્માળા અગિયારસ વ્રતથી એક રાત પૂર્વે દશ્મિના દિને જ વ્રત શરૂ થાય છે . નિર્જળા અગિયારસનાના રોજ સવારે ઉઠીને નિત્યકર્મ પછી ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરો

Related posts

આજે ઉજવશે દેવી દેવતાઓ હોળી, જાણો રંગપંચમીના તહેવારનું ધાર્મિક મહત્ત્વ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ શાસ્ત્રી શ્રી નિમેષ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

આ 4 રાશિના લોકો 3 મહિના માટે ઘણો ખર્ચ કરશે, તેમને મળશે અમર્યાદિત પૈસા; આ છે મુખ્ય કારણ

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

અયોધ્‍યાના રામ મંદિરમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ધ્વજ ફરકાવ્યો, પ્રભુ શ્રી રામનો ધ્વજ આપના અમદાવાદમાં થયો તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો