May 9, 2026
ધર્મ

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે …

સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે . નિર્જળા અગિયારસ આ વર્ષે 21 જૂન , સોમવારના દિવસો છે .

નિર્જળા અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા – અર્ચના થાય છે .

નિર્જલા અગિયારસને ભીમ અગિયારસ આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી બધી મનોકામના પૂરી પાડતી હોય છે અને યશ , વૈશ્વ અને સુખની પ્રાપ્તિ થાય છે પણ કહેવાયછે .

નિર્જલા અગિયારસનું શુભ મુહૂર્ત – નિર્જળા અગિયારસ તિથિ : – 21 જૂન 2021 અગિયારસ તિથિ પ્રારંભ : – 20 જૂન , રવિવાર 4 વાગ્યે 21 મિનિટથી શરૂ અગિયારસ તિથિ સમાપ્ત : – 21 જૂન , સોમવાર બપોરે 1 કલાક 30 મિનિટ .

અગિયારસની પૂજા સામગ્રીની સૂચિ : – શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ , પુષ્પ , નારિયળલ , સુપારી , ફળ , લવિંગ , ધૂપ , દીપ , ઘી , પંચામૃત , અક્ષત , તુલસી , ચંદન અને મિષ્ટાન વગેરે .

નિર્જળા અગિયારસની પૂજા – વિધી : – નિર્માળા અગિયારસ વ્રતથી એક રાત પૂર્વે દશ્મિના દિને જ વ્રત શરૂ થાય છે . નિર્જળા અગિયારસનાના રોજ સવારે ઉઠીને નિત્યકર્મ પછી ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરો

Related posts

ડભોડા ખાતે આવેલા ઐતિહાસિક અને સ્વયંભૂ ડભોડિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Ahmedabad Samay

સૌથી વધુ બુદ્ધિશાળી માનવામાં આવે છે આ 5 રાશિના લોકો, કોમ્પ્યુટર કરતા વધુ તેજ ચાલે છે તેમનું મગજ

Ahmedabad Samay

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

આજે છે શનિશ્ચરી અમાસ, આટલુ કરો દોષ માંથી થશે મુક્તિ

Ahmedabad Samay

માનસિક તણાવ ઓછો કરવાની સાથે આત્મવિશ્વાસ વધારે છે આ રત્ન, ધારણ કરવાથી ચમકી જશે ભાગ્ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો