June 24, 2026
ધર્મ

૨૧ જૂને આવી રહી છે નિર્જળા એકાદશી, જાણો તેની મહિમા, પૂજા વિધિ જાણીતા જ્યોતિષ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

તારીખ ૨૧/૦૬/૨૦૨૧ ને સોમવાર ના રોજ નિર્જળા એકાદશી છે …

સર્વે હરી ભક્તોને નિમેષભાઈ જોશી ના સાદર પ્રણામ અને જય શ્રી સ્વામિનારાયણ હિન્દુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે . નિર્જળા અગિયારસ આ વર્ષે 21 જૂન , સોમવારના દિવસો છે .

નિર્જળા અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા – અર્ચના થાય છે .

નિર્જલા અગિયારસને ભીમ અગિયારસ આ દિવસે વ્રત અને ઉપવાસ કરવાથી બધી મનોકામના પૂરી પાડતી હોય છે અને યશ , વૈશ્વ અને સુખની પ્રાપ્તિ થાય છે પણ કહેવાયછે .

નિર્જલા અગિયારસનું શુભ મુહૂર્ત – નિર્જળા અગિયારસ તિથિ : – 21 જૂન 2021 અગિયારસ તિથિ પ્રારંભ : – 20 જૂન , રવિવાર 4 વાગ્યે 21 મિનિટથી શરૂ અગિયારસ તિથિ સમાપ્ત : – 21 જૂન , સોમવાર બપોરે 1 કલાક 30 મિનિટ .

અગિયારસની પૂજા સામગ્રીની સૂચિ : – શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ , પુષ્પ , નારિયળલ , સુપારી , ફળ , લવિંગ , ધૂપ , દીપ , ઘી , પંચામૃત , અક્ષત , તુલસી , ચંદન અને મિષ્ટાન વગેરે .

નિર્જળા અગિયારસની પૂજા – વિધી : – નિર્માળા અગિયારસ વ્રતથી એક રાત પૂર્વે દશ્મિના દિને જ વ્રત શરૂ થાય છે . નિર્જળા અગિયારસનાના રોજ સવારે ઉઠીને નિત્યકર્મ પછી ભગવાન વિષ્ણુની આરાધના કરો અને ‘ ઓમ નમો ભગવતે વાસુદેવાય’નો જાપ કરો

Related posts

આ રાશિના લોકો 69 દિવસ સુધી ખૂબ ખર્ચ કરશે પૈસા, શુભ ઘટનાઓ આપશે અદ્ભુત ખુશી!

Ahmedabad Samay

વિશ્વ હિંદુ પરિષદના કર્ણાવતી પ્રદેશના જૈન ધર્મના અનુયાયીઓ દ્વારા 20.176 કિલો ચાંદી અયોધ્યા તીર્થ ક્ષેત્ર શ્રી રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

7 ફેબ્રુઆરી, 2026 ના રોજ યશોદા જયંતિ મનાવવામાં આવશે, જાણો તિથિ અને શુભ સમય

Ahmedabad Samay

માસિક રાશિફળ: આ લોકોને માર્ચમાં પડકારોનો સામનો કરવો પડશે, આર્થિક નુકસાનનું જોખમ પણ છે

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો